આજે તો સરકાર જંગલમાં કોઈ ગાંડો હાથી ઘૂમે અને તેની હડફેટમાં જે કોઈ આવે તેને રહેંસી નાખે તેવી મદોન્મત બની છે. ગાંડો હાથી મદમાં માને છે કે જેણે વાઘસિંહોને માર્યા તેને મગતરાનો શો હિસાબ? પણ જો મગતરું હાથીના કાનમાં પેસી જાય તો હાથી તરફડિયા મારી સૂંઢ પછાડી આળોટે છે.
No comments
Post a Comment