Showing posts with label kantibhai patel. Show all posts
Showing posts with label kantibhai patel. Show all posts

Padmashree Kantibhai Patel - Renown Sculpture Artist

Padmashree Kantibhai Patel - Renown Sculpture Artist


પદ્મશ્રી કાંતિભાઈ પટેલ – સોજીત્રા જેમને આપણે કાંતિભાઈ શિલ્પી તરીકે પણ ઓળખીએ છીએ, જેમણે સરદાર પટેલ, ગાંધીજી, રામકૃષ્ણ પરમહંસ, ભીખાકાકા, ભાઈકાકા વગેરે જેવા મહાનુભાવોની આબેહુબ પ્રતિમાઓ બનાવેલ છે. આ સાથે સાથે તેમના સ્કલ્પચર દેશ વિદેશોમાં પણ મુકાયેલા છે સાથે સાથે વલ્લભ વિદ્યાનગર, કરમસદ બસ સ્ટેંડ, કરમસદ મેમોરિયલ જેવા અનેક સ્થળોએ તેમની દ્વારા બનાવવામાં આવેલ સરદાર પટેલની પ્રતિમાઓ મુકવામાં આવેલ છે. તેમણે પોતાની આશરે ૬૦ કરોડની મિલ્કત લલિત કળા અકાદમીને દાનમાં આપી દીધી, આવા કાંતિભાઈ શિલ્પી જેઓએ તા. ૦૮-૦૧-૨૦૧૯ના રોજ આ ફાની દુનિયાથી વિદાય લીધેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

Sardar Patel Statue 



© all rights reserved
SardarPatel.in