Showing posts with label #vallabhbhaipatel. Show all posts
Showing posts with label #vallabhbhaipatel. Show all posts

Nagpur Jhanda Satyagrah and Vithalbhai Patel

નાગપુર ધ્વજ “સત્યાગ્રહ” અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલ

બંધુ બેલડી સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલે એક સાથે પહેલી વાર રાજકીય મંચ પર સાથે કામ કર્યું હોય તો તે નાગપુર ઝંડા સત્યાગ્રહ. 

 


નાગપુર ધ્વજ સત્યાગ્રહ, વધતાં કે ઓછા અંશે, સવિનય અસહકાર ચળવળનો એક ભાગ હતો. ૧૮મી માર્ચ, ૧૯૨૩ના રોજ, અગાઉ મધ્ય પ્રાંત માં (આજ નું મધ્ય પ્રદેશ) જબલપુર ખાતે કોંગ્રેસના કેટલાક ઉત્સાહી સ્વયંસેવકોએ સરકારી છાવણી વિસ્તારમાં રાષ્ટ્રધ્વજ સાથે  એક સરઘસ કાઢ્યું. તેઓ મ્યુનિસિપલ બિલ્ડિંગમાં ગયા અને આખરે ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં તેઓ સફળ થયા. મ્યુનિસિપાલિટીના યુરોપિયન પ્રમુખને ધ્યાનમાં રાખીને પોલીસ માટે દ્રઢતા બતાવવા માટે આ ઘણું હતું; પરિણામે પોલીસે રાષ્ટ્રધ્વજ નીચે ઉતાર્યો અને ધ્વજને તેમના પગ નીચે કચડી નાખ્યો. રાષ્ટ્રધ્વજના આ અસહ્ય અપમાનને કારણે, લોકો ધ્વજની ગરિમા જાળવવા માટે મક્કમ હતા અને તેથી જબલપુર જિલ્લા કોંગ્રેસ સમિતિએ ધ્વજને જાળવી રાખ્યો હતો. કોંગ્રેસના સ્વયંસેવકોની ધરપકડ પછી સત્યાગ્રહ અને ધ્વજ લહેરાવવો અને પોલીસ દ્વારા નીચે ઉતારવો આ બાબત જાણે જબલપુર શહેરમાં રોજિંદી બાબત બની ગઈ હતી. ધ્વજ ફરકાવવાનો આ વિચાર નાગપુર સુધી પહોંચી ગયો અને ૧૩મી એપ્રિલ, ૧૯૨૩ના જલિયાવાલા બાગ હત્યાકાંડની વર્ષગાંઠના દિવસે આ સત્યાગ્રહે જીવનના તમામ ક્ષેત્રના લોકોને આકર્ષ્યા. નાગપુરના યુવા સ્વયંસેવકોએ એક સરઘસ કાઢ્યું અને જબલપુરના સ્વયંસેવકોની જેમ નાગપુરના યુવા સ્વયંસેવકો તેમના ખભા પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને શહેરની પરિક્રમા કરવા લાગ્યા. કેન્દ્રીય પ્રાંત સરકાર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું અર્થઘટન બ્રિટિશ રાજ અને યુનિયન જેક પ્રત્યેના અનાદર તરીકે કરવામાં આવ્યું હતું અને નાગપુર સિવિલ લાઈન્સ વિસ્તારમાં બ્રિટિશ સરકારના ઘણા વફાદાર લોકો પણ આ અનાદરથી નારાજ થયા.

વિઠ્ઠલભાઈ એ ભાવના સાથે નાગપુર ગયા કે તેઓ રાષ્ટ્રસંગ્રામમાં ગાંધીજીની પડખે ઊભા રહ્યા અને ગાંધીજીની સ્વતંત્રતા ચળવળની યોજનાને તેમના અંગત દૃષ્ટિકોણને આધીન કર્યા. નાગપુર ખાતેના આ સત્યાગ્રહમાં વિઠ્ઠલભાઈની સહભાગિતાને કારણે નાગપુર સત્યાગ્રહે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વિઠ્ઠલભાઈએ આખી પરિસ્થિતિ સમજીને આખો સત્યાગ્રહ પોતાની પૂરી ક્ષમતાથી આગળ વધાર્યો. વિઠ્ઠલભાઈ ઘણી વખત સેન્ટ્રલ પ્રોવિન્સના ગવર્નર સર ફ્રેન્ક સ્લીને મળ્યા હતા અને ધ્વજ સત્યાગ્રહને કારણે ઊભી થયેલી સમસ્યાનું સમાધાન કર્યું હતું.

ઓગસ્ટ, ૧૯૨૩માં વિશાખાપટ્ટનમ ખાતે વિઠ્ઠલભાઈ અને તેમના ભાઈ વલ્લભભાઈના માર્ગદર્શન હેઠળ કાર્ય સમિતિ મળી હતી અને નાગપુર સત્યાગ્રહના સરળ, અહિંસક અને સફળ સંચાલન અંગે ચર્ચા કરી હતી, જેમાં શ્રી વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા આચારવામાં આવેલી મદદની આભારી પ્રશંસા નોંધવામાં આવી હતી. નાગપુર સત્યાગ્રહ તેમની રાહબરી હેઠળ ચાલુ રાખવા અને સાથી સભ્ય તરીકે વલ્લભભાઈ આંદોલનને માર્ગદર્શન આપવા માટે મદદ કરવા વિનંતી કરી.' આ સૌથી નોંધપાત્ર પ્રસંગ છે જ્યારે પટેલ ભાઈઓ વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈએ એક જ રાજકીય મંચ પર સાથે મળીને કામ કર્યું હતું, નાગપુર ધ્વજ સત્યાગ્રહ તમામ રીતે શાંતિ અને સમાધાન સાથે સમાપ્ત થયો હતો, દેશનું સન્માન સંપૂર્ણ રીતે સાચવવામાં આવ્યું હતું. એ વાત પર ભાર મૂકવો જોઈએ કે સરકાર લોક આંદોલન અને વિઠ્ઠલભાઈની શ્રેષ્ઠ મુત્સદ્દીગીરી સામે ઝૂકી ગઈ હતી. પટ્ટાભી સીતારમૈયાએ આ સત્યાગ્રહના સંદર્ભમાં કહ્યું: "દેખીતી રીતે, પટેલ ભાઈઓ ઝુંબેશની દેખરેખ રાખતા હતા, અને આ સત્યાગ્રહને સન્માનજનક સમાપ્તિ સુધી લાવવાનો શ્રેય તેમને જ જાય છે."

 

Reference : Vithalbhai Patel – Patriot and President – Page 18




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

The Ministry in Bombay : B. G. Kher to Vallabhbhai Patel

The Ministry in Bombay : B. G. Kher to Vallabhbhai Patel

I have had discussion with my colleagues as to the subject which you referred into in your letters dated. 3rd April 1939.

No ultimatum was given by the Bombay Ministry to the Governor, or indication to the grave implications of the situation arising out of Mahatmaji’s fast. But it pointed out to him the state of tension in the country. I think we should have failed in our duty if we had not done so and pointed out the necessity of prompt action to save Gandhiji’s life. No communication whatsoever was sent to the Government of India.

It is not necessary for me to state what I and our Cabinet might have done if the Government of India had not interfered in the matter of Gandhiji’s fast. No doubt the situation that event would have been serious, and before resigning it might have become necessary to make a reference either to the Parliamentary Sub-Committee, or to the Working Committee or the President. I would like to tell you frankly that I do not think that I have done anything which I should not have been done. In matters relating to rural administration, we have to take prompt decisions and so long as we act in consonance with the principles of our party, neither the President nor the Working Committee nor the Parliamentary Sub-Committee should desire to interfere. I am perfectly certain that your decisions would have been the same as ours.

I wish to assure you that there was no intention either deliberately or otherwise to ignore you. No information was sent because there was nothing to send information about. I had discussed this matter with His Excellency they Governor. The press reports, as you know, very often attribute such steps to the Ministry as the press desire them to take and put on scare headlines. I think the best course is to trust the several Ministries and not the press. I am sure you will at once believe me when I say that I am incapable of indiscipline, it is ingrained in the whole of my being. I have not acted contrary to the needs either of duty or of discipline.

I think the Khare episode has no application at all to this occasion. I have given you my reaction to your letter frankly as you desired me to do so.

As regards your circular letter dated 3 April, without going into the merits of the allegations that several ministers canvassed, my colleagues and I are of the view that Congressmen, by accepting office do not cease to be Congressmen and, in the domestic affairs of the Congress, are entitled to act exactly as other members of the organisation in all matters connected with it.

We do not also subscribe to the view that the Ministers are like the members of a civil service in an administration. They are non-political agents of a policy laid down by politicians who form the Government. That view would deny to the Ministers the rights of a four anna member and would be destructive of the confidence which the Ministers enjoy by reason of their being called upon to perform the arduous and responsible duties of their office. Ref. Towards Freedom - 1939 Pg. 78

Nagpur Jhanda Satyagrah

નાગપુર ઝંડા સત્યાગ્રહનું સુકાન સરદાર સાહેબે સંભાળ્યુ હતું, માર્ચ ૧૯૨૩માં જબલપુર શહેરમાં જ્યારે કોંગ્રેસ કારોબારીની મીટીંગ મળેલ તે સમયે ત્યાંની મ્યુનિસિપાલિટીએ એવો ઠરાવ પસાર કર્યો કે મ્યુનિસિપલ હોલ ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવવો. પરંતુ જ્યારે આ ઠરાવની જિલ્લા મેજિસ્ટ્રેટને ખબર પડી ત્યારે તેમણે આ ઠરાવ રદ્દ કરાવ્યો અને ટાઉનહોલ આગળના મેદાનમાં સભા ન ભરાય અને મ્યુનિસિપાલિટી ઉપર રાષ્ટ્રધ્વજ ન ચડાવે તે માટે ત્યાં કલમ ૧૪૪ લાગુ કરી.

આ સામે ૧૮મી માર્ચ ૧૯૨૩ના રોજ પંડિત સુંદરલાલજીની આગેવાની હેઠળ રાષ્ટ્રધ્વજ સાથે મોટું સરઘસ કાઢવામાં આવ્યું. આ સમયે પંડિત સુંદરલાલજી સહિત બીજા દસ લોકોની ધરપકડ કરવામાં આવી અને રાષ્ટ્રધ્વજ ઝુંટવી લીધો. અને બીજા દિવસે બધાને છોડી મુક્યા. જ્યારે રાષ્ટ્રધ્વજ પાછો માગ્યો, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે, એ તો જપ્ત કરવામાં આવ્યો છે. પંડિત સુંદરલાલજીએ આ રાષ્ટ્રધ્વજનું અપમાન છે તેમ જણાવીને વાંધો ઉઠાવ્યો અને આની આગ સમગ્ર દેશમાં ભભુકી ઉઠશે તેમ જણાવ્યું. આના લીધે સુંદરલાલજીને ૬ માસની સજા કરવામાં આવી.

નાગપુરમાં ૧૩મી એપ્રિલ ૧૯૨૩ના રોજ રાષ્ટ્રધ્વજ સાથે મોટું સરઘસ કાઢવામાં આવ્યું. એ વખતે જાહેર કરવામાં આવ્યુ કે, આ સરઘસ “સિવિલ લાઈન્સ”માં થઈને સદર બજારમાં જશે અને ત્યાં સભા યોજાશે. આની જાણ જિલ્લા મેજિસ્ટ્રેટ તથા પોલીસ સુપરિન્ટેન્ડેટને જાણ થતા તેઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાસેના ચાર રસ્તા જ્યાંથી સિવિલ લાઈન્સ શરૂ થાય છે ત્યાં ફોજ સાથે સરઘસ રોકવા માટે હાજર થયા. અને સરઘસ રોક્યું પણ જ્યારે સ્વયંસેવકોએ આગળ વધવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો અને પોલીસ ફોજ તેમના ઉપર ટુટી પડી. ધ્વજના દંડા વડે જ સ્વયંસેવકોને ખુબજ માર્યા અને નીચે પાડી ઢસરડીને રસ્તાની બાજુમાં ગટરમાં નાખી દીધા.

આવો ગેરવર્તાવ જોઈને નાગપુર કોંગ્રેસ પ્રાંતિક સમિતિની કારોબારીએ ઠરાવ કર્યો કે, “કોઈપણ સરિયામ રસ્તા ઉપરથી શાંતિપૂર્વક રાષ્ટ્રધ્વજ લઈને જવાનો પ્રજાને અધિકાર છે અને સરકાર તેમાં અંતરાય નાખે છે. માટે ૧લી મે ૧૯૨૩થી આના માટે લડત આપવી. જબલપુર અને નાગપુર બે સ્થળને બદલે નાગપુર ઉપર જ શક્તિ કેંદ્રિત કરવી.” આ લડતની આગેવાની જમનાલાલ બજાજે લીધી. તેમની સૂચના મુજબ પ્રતિજ્ઞાવાળૅઅ દસ દસ સૈનિકોને રોજ લડતને મોરચે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. મુદ્દો બહુ સાફ હતો. રાષ્ટ્રધ્વજ લઈને શાંતિપૂર્વક, બીજા લોકોને હેરાનગતી ન થાય તે રીતે દરેકે રસ્તા ઉપરથી વ્યવસ્થિત સરઘસના રૂપમાં જવાનો નાગરિકોનો મૂળભૂત હક દરેક સુધરેલ ગણાતા દેશોમાં સ્વીકારાયેલ છે. આપણા દેશમાં પણ આવા સરઘસો બીજા બધાં શહેરોમાં વગર રોકટોક ફરતાં, ખુદ નાગપુરમાં પણ રાષ્ટ્રધ્વજ લઈને સરઘસ બીજે બધે ફરે તેની સરકારની કોઈ હેરાનગતી નહોતી. પરંતુ સિવિલ લાઈન્સમાં રાષ્ટ્રધ્વજ લઈને જવાનો હક્ક સ્થાપિત કરવાની લડતનો જે ઠરાવ કોંગ્રેસ કમિટીએ કરેલ તે નાગપુરના ગોરા સિવિલયનોથી સહન થયુ નહી.

આ ગોરાઓમાં નાગપુરનો કમિશ્નર બહુ તુમાખીવાળો હતો. અને તે સિવિલ લાઈન્સમાં જ રહેતો તથા ગોરાઓનો તે આગેવાન હતો. તેણે તો લોકોને ત્યાં સુધી કહેલ કે જો મારા બંગલા આગળ સરઘસ આવશે તો હું ગોળીઓ ચલાવીશ. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે સરઘસબંધી અને સભાબંધીનો હુકમ તા. ૧લી મે ૧૯૨૩ના રોજ બહાર પડેલ હતો અને ત્યાર પછીતો જાણે ધરપકડોનો દોર શરુ થઈ ગયો. જમનાલાલ બજાજને સાથે સાથે બીજા કાર્યકરોને પણ પકડવામાં આવ્યા. ગુજરાત તથા અલગ અલગ પ્રાંતોમાંથી સ્વયંસેવકોની ટુકડીઓ નાગપુર આવવા માંડી. પરંતુ બધાને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.

ગાંધીજીતો જેલમાંજ હતા. એટલે કોંગ્રેસ કારોબારીએ સરદાર વલ્લભભાઈ પટેલને આ લડતનું સંચાલન સોંપ્યું. સરદાર પટેલ ૨૨મી જુલાઈ ૧૯૨૩ના રોજ નાગપુર પહોચ્યા. અને લોકોને એમ જ લાગતું કે સરદાર સાહેબને પણ સરકાર બીજાની જેમ પકડી લેશે પણ એવુ બન્યું નહી. સરકારે ભારે દમનનીતી વાપરી હતી જેથી કોઈ સત્યાગ્રહી તથા સ્થાનિક કાર્યકરોને જેલ ભેગા કરેલા એટલે સરદાર સાહેબને એક્લા હાથે કામ કરવું પડેલ. આથી સરદારે પોતાની રીતે પરિસ્થિતિ તપાસી લીધી અને કામ વ્યવસ્થિત ગોઠવી લીધેલ. આ સંદર્ભે તેમણે એક કાગળમાં લખ્યું હતું: “અહી આવીને દરેક પ્રાંત માટે સ્વયંસેવકો મોકલવાની સંખ્યા અને તારીખો ગોઠવી અને તે મુજબ દરેક પ્રાંતોને ખબર આપી દીધી છે. અને યોજના મુજબ સ્વયંસેવકો આવતા રહેશે, તો રોજ ઓછામાં ઓછા ૫૦ સૈનિકો સ્ટેશન પર પકડાશે.....”

સરકારે જેલમાં ભારે ત્રાસ કરેલ જેલમાં કેદીઓના વર્ગ બનાવી દીધેલ જેથી પહેલા વર્ગના કેદીઓને રોજ સવા મણ અનજ દળવાનું, બીજા વર્ગવાળાને પોણો મણ અનાજ દળવાનું અને ત્રીજા વર્ગવાળાને શણ કૂટવાનું. બીજું મુખ્ય કામ પથરા તોડવાનું. તેના પણ વર્ગ પ્રમાણે જુદાં જુદાં માપ નક્કી થયા. ખાવામાં એક વાર જુવારના રોટલા અને દાળ, તથા એક વાર જુવારના રોટલા અને ભાજી. દાળમાં દાળ શોધવી પડે અને દાળને બદલે ઈયળો મળે અને ભાજી તો ઘરડાં થઈ ગયેલાં કોઈ પણ પાંદડા, રોટલા કાચા અને કાંકરીઓનો પાર નહી.

મોટી તકલીફ તો પાયખાનાની (જાજરૂ જવાની) હતી. લાઈનબંધ બનાવેલ અને બારણાં એકેયમાં નહી. અને એમાં પણ નિયમ એવો કે ૫ મિનિટમાં પતાવી નાખવાનું, ૩ મિનિટ થાય એટલે વોર્ડન બુમો પાડે. આ તો ત્યાંના નિયમો પણ પજવણી તો સૌથી વધારે કેદીઓને હતી. માફી મંગાવવા વોર્ડર નિષ્ઠુર અત્યાચારો કરતા. અત્યાચારો કરવા માટે દરેક યુક્તિઓ વાપરતા. આ લડત કુલ ૧૧૦ દિવસ ચાલી અને ૧૭૫૦ જેટલા સત્યાગ્રહીઓની સંખ્યા થયેલી તેમાંથી લગભગ આશરે ૨૦૦ જેટલા કેદીઓ પાસે તો અત્યાચારથી માફી પણ મંગાવેલ.

નાગપુરમાં એક દિવસ છુટીને આવેલા કેટલાક કેદીઓની માનમાં સભા યોજાઈ જેમાં સરદાર સાહેબ પણ હાજર હતાં. સભા દરમ્યાન કેદીઓએ પોતાના જેલવાસના અનુભવોની રોષપુર્વક તીખા ભાષણો કર્યા. આ લડત વિનયપુર્વક ચાલે એ સંભાળવાનું કામ સરદાર સાહેબનું હતું. અને આ લડતના સિધ્ધાંતો સમજાવવાની તક સરદારે ઝડપી લીધી. “આજે જેલમાંથી સજા ભોગવી આવેલા ભાઈઓએ આપણને કેટલીક વાતો કહી. એમના દિલમાં રોષ ભરાયેલ છે. જેલમાં આપવામાં આવેલ કષ્ટો તેમણે સભ્યતા છોડીને આપણી આગળ કહ્યાં. અમાનુષી વર્તનનું વર્ણન આવેશમાં આવીને કર્યુ.

પણ આપણે આવું બોલીએ, તો સરકારી નોકરોને મુકાબલે આપણે કેટલા સારા? એ તો નોકરીમાં છે, આપણે સ્વતંત્ર છીએ. એ લોકોનો વિચાર કરવાને બદલે આપણે શું કર્યુ. તેનો વિચાર કરવો રહ્યો. આપણે તેમને ગાળો દઈએ, તેમના દોષ જોઈએ, તે પહેલાં આપણે આપણો પોતાનો વિચાર પણ કરવો જોઈએ. આપણે લાયકાત મેળવી કર્તવ્યપરાયણ થવું એ આપણો ધર્મ છે. જેલમાંથી છુટી આવેલા ભાઈઓને મારી સલાહ છે કે, તેમણે પ્રજાને પ્રેમ અને ધર્મના પાઠ સમજાવવા એ તમારૂ પરમ કર્તવ્ય છે. પરમાત્મા તમને આવા સત્ય અને ધર્મના યુધ્ધો લડવાનું બળ આપો.”

આખરે સરકારે નમતું જોખ્યું અને ૧૮મી ઓગસ્ટ ૧૯૨૩ના રોજ આ લડતનો અંત આવ્યો. રાતે જાહેર સભામાં સરદારશ્રીએ કહ્યું : “રાષ્ટ્રીય ધ્વજની પ્રતિષ્ઠા આખરે કબૂલ કરવામાં આવી છે. જાહેર રસ્તાઓ ઉપરથી શાંતિપુર્વક અને વ્યવસ્થિત રીતે રાષ્ટ્ર ધ્વજ સાથે સરઘસ લઈ જવાનો આપણો હક્ક આપણને પાછો પ્રાપ્ત થયો છે. આને હુ સત્ય, અહિંસા તથા તપનો વિજય માનું છુ. એટલે ઈશ્વરક્રુપાથી હવે હું જાહેર કરી શકુ છુ કે નાગપુર સત્યાગ્રહનો આજના પુણ્ય દિવસે, મહાત્મા ગાંધીજીના ઉપદેશના અનુસાર વિજયી અંત થાય છે. અને આજના સંધ્યાકાળથી આપણો ધ્વજ-સત્યાગ્રહ રીતસર બંધ થયેલો હું જાહેર કરૂ છું. અને જે વીર ભાઈઓ બહેનોએ દેશની ખાતર, રાષ્ટ્રધ્વજ ખાતર અને રાષ્ટ્રની ખાતર દુ:ખો વેઠ્યાં અને આજે પણ જેલમાં દુ:ખ વેઠી રહ્યાં છે તે દરેકને અંતરના ઉંડાણથી ધન્યવાદ.

વિજય જાહેર થયા બાદ નાગપુર સહિત જુદી જુદી જેલોમાં આશરે ૨૦૦૦ જેટલા કેદીઓ હતાં તેમના છુટવાની રાહ આખો દેશ જોવા લાગ્યો પરંતુ સરકારી તંત્રે તેમા વિલંબ કરવા માંડ્યો, અને અંદર અંદર અકળામણ વધતી જતી હતી. છેવટે સરદારે મધ્ય પ્રાંતની સરકારને નોટિસ આપી કે, હવે ચોવીસ કલાકમાં કેદીઓ નહીં છુટે તો સરકાર સામે વિશ્વાસઘાતનો આરોપ મૂકીને તેમની સાથે થયેલો તમામ પત્રવ્યવહાર પોતે પ્રસિધ્ધ કરશે અને સત્યાગ્રહનું આંદોલન ફરી શરૂ કરવામાં આવશે જેની તમામ જવાબદારી સરકારની રહેશે. સરદારનું આ અલ્ટિમેટમ સાંભળીને પ્રાંતના ગવર્નર અને ગ્રુહમંત્રીએ સેક્રેટરી ઓફ સ્ટેટને તાર કરીને જણાવ્યું કે જો કેદીઓને તાબડ્તોબ નહી છોડવામાં આવે તો બન્નેને રાજીનામું આપવાની ફરજ પડશે.

સરદાર સાહેબની નોટીસને પુરા થવાના ચોવીસ કલાકતો સવારે પુરા થતા હતા તે પહેલાં રાતે બે વાગ્યે સરદારને ખબર આપવામાં આવી કે સરકારે કેદીઓને છોડી મુકવાનો હુકમ કરેલ છે. અને પેલો તુમાખી ગોરો કમિશ્નર લાંબી રજા ઉપર ચાલ્યો ગયો અને કદી પાછો જ ન આવ્યો.

૩જી સપ્ટેમ્બર ૧૯૨૩ના રોજ જન્માષ્ટમીના દિવસે તમામ સત્યાગ્રહી કેદીઓને છોડી મુક્યા અને તેઓ બધા રાષ્ટ્ર ધ્વજ સાથે સિવિલ લાઈન્સના બધા વિસ્તારમાં સરઘસમાં ફર્યા. સાંજે નાગપુરમાં મોટી જાહેરસભામાં સરદારે જે પ્રવચન કર્યુ તે સાચે સમજવા જેવુ છે. તેમણે કહ્યુ :

હું તમને સાચેસાચુ કહું છુ કે આપણી જીત થઈ છે તેનું માન મને બિલકુલ નથી. બધું માન જેલમાં કષ્ટો અને યાતનાઓ સહન કરીને આવ્યા છો તેમને અને જેઓ આ લડતને અર્થે સહન કરવાને તૈયાર હતા તેમને છે. તેમ જ આખી લડત દરમિયાન અથાક શ્રમ લેનાર અને અદ્વુત વ્યવસ્થા બતાવનાર નાગપુરની કોંગ્રેસ સમિતિને છે. નિર્મળતા અને નિર્ભયતાના સાધનોથી સજ્જ આ ધર્મયુધ્ધનું પ્રજા ભવિષ્યમાં ગૌરવ સાથે સ્મરણ કરશે. અને આ ધર્મયુધ્ધ સત્ય, અહિંસા અને આપભોગના શસ્ત્રોની શ્રેષ્ઠતા વિશે પ્રજામાં વધારે શ્રધ્ધાનો સંચાર થશે.થશે. મહાત્માજીની સાથે ખેડા સત્યાગ્રહમાં કામ કરીને જે તાલીમ લીધી હતી એને કેવી અમલમાં મુકી હતી એના દર્શન થયા વિના રહે જ નહી.

Confessions of Pandit Nehru

It was the Pioneer, if we remember rightly, that created sensation by printing the first personal pronoun with the small "i" in reporting one of Lord Curzon's speeches, with the explanation that it was obliged to do so as the capital "I" in the printing room had been exhausted in the first half of His Excellency's address. The story came to mind when reading Pandit Jawaharlal's rambling statement on his position vis-a-vis of Mr. Subhashchandra Bose's re-election to preside over the Indian National Congress. After the almost cynically frank avowal by Sardar Vallabhbhai Patel and others of how Presidents were elected until Mr. Bose broke through the conventio, the Pandit would have lost any illusion that he might have cherished about his own re-election for a second and a third time. As Lord Melbourne remarked when he accepted the Garter, "There's no damned merit about it." The Pandit pathetically avows, "often I have felt that I was a square peg in a round hole." and that "during the year of my office I have frequently been on the verge of resigning because I felt that I could serve the Congress better if I did not have the responsibilities of office." Nevertheless, he stayed on because he says he was firmly convinced that "in the dynamic and critical times we live in, we must present a united front and subordinate our individual opinion where these tend to impair that front." One has heard a similar reason assigned by persons who held high office and let things be done which went against the principles professed by them. Another stock reason, which the Pandit has mercifully not advanved is that, if one resigned on the ground of principle, another who had never professed any principle would step into one's shoes. "How would that be better in the interests of the country?" Notwithstanding his feeling that he was a round man in a square hole, the Pandit stuck to his seat and he implies that he did something sacrificial in so doing. It was, to our mind, the plain duty of the Pandit to resign when he felt that he was a misfit in his office. He not only did violence to his own convictions but he let the public believe that he was pulling his weight in the movement on the lines he believed to be right. If every man who is entrusted with the responsibility of office, conceives his duty to be preserve at all costs a semblance of unity in the face of the outside world, the movement must inevitably lose its vitality. A touch of fresh air is enough to topple it. If the Pandit and other had better realised their duty to serve the movement not merely with their bodily presence but with their mind and soul, the election of a candidate to the Presidentship who was not favoured by the seniors, would not have caused all this fuss. Where there is no real agreement, it is no good to pretend that there is.

© all rights reserved
SardarPatel.in