2019 | Vithalbhai Patel, Sardar Patel

સરદાર જ્યોત - લોક સેવા ટ્રસ્ટ - Sardar Jyot

સરદાર જ્યોત - લોક સેવા ટ્રસ્ટ


લોક સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિ-માસિક પત્રિકા જેમાંં  સરદાર સાહેબના વિચારો પ્રદર્શીત કરાય છે. સરદાર સાહેબના વિચારોને જાહેર જનતા સુધી પહોચડવા માટે કરાતી પ્રવૃત્તિઓનો એક અંશ છે. જે કોઈ પણ સરદાર સાહેબના સંદેશાઓ જનતા સુધી પહોચાડે તેઓને શોધીને અમે સરદાર પટેલની વેબસાઈટ દ્વારા જાહેર કરવાનો એક પ્રયાસ કરીએ છીએ જેથી દેશ અને સમાજને આની જાણકારી મળતી રહે અને આવી પ્રવૃત્તિ કરનારાઓને પ્રોત્સાહન મળતુંં રહે. - જય વલ્લભ વિઠ્ઠલ  


Naman Ho Darbar Gopaldas, Bhaktiba & Vandan Ho Sardar Patel


Naman Ho Darbar Gopaldas, Bhaktiba & Vandan Ho Sardar Patel


આજે દરબાર ગોપાળદાસના જન્મદિવસે આજે વડોદરા રાજ્ય પ્રજા મંડળના પ્રમુખ શ્રી ચુનીલાલ પુ. શાહે તા. ૨૫-૫-૧૯૪૭ના રોજ સંદેશમાં દરબાર ગોપાળદાસ વિષે લખેલ લેખ વાગોળવાનું જરૂરી લાગ્યુ.

ત્યાગ અને બલિદાન આપનાર દરબારશ્રીને અમારા હજારો હજારો નમન છે.

જ્યારે ગુલામીના ચીન્હો રાખવા કે ન રાખવા એ પ્રશ્ન બળવાખોર દરબાર સાહેબના મગજમાં તરતો હતો. અને પોતાની ગાદીને લાત મારવી પણ પોતાના આત્માને સ્વતંત્ર રાખવો એમાં જ માનવતા છે તે વાત દરબારશ્રીને લાગતા શ્રી ભક્તિબાની સહર્ષ અનુમતિ મળતા તરત જ ગાદી છોડી દીધી. અને એ બનાવે હિંદ અને ખાસ કરીને ગુજરાતના રાષ્ટ્રિયતાના પગલાને એક કદમ આગળ ધપાવ્યું. સૌના મનમાં તે વખતે એક જ પોકાર હતો. ધન્ય છે દરબાર સાહેબને ! ધન્ય છે ભક્તિબાને ! ગાદીથી મળતા લાભ, ગાદીથી મળતા સુખ, ગાદીથી મળતા એશઆરામ, ગાદીથી મળતી પ્રતિષ્ઠા એ સૌને તેમણે તિલાંજલી આપી અને સામાન્ય માણસ તે બની ગયાં, રાજારાણી મટી ગયાં, પણ સામાન્ય સેવક અને સેવિકા થઈ ગયાં.

તેમના વીરલ ત્યાગ અને ભવ્ય બલિદાનની છાપ પ્રજાના દિલમાં અંકાઈ ગઈ. આજે ગોપાળદાસ તરીકે પ્રજા તેમને નથી ઓળખતી. દરબાર સાહેબનું નામ દેતાં ગમે તેવો પ્રજાજન હોય, સામાન્ય માણસ હોય, કે રાષ્ટ્રિય માણસ હોય, પણ તેનું માથુ નીચું નમે છે. અને જાણે અજાણે તેમના ભોગ અને ત્યાગની દીલમાં કદર કરે છે. ગાદી છોડીએ ૨૫ વર્ષ થયા છતાં જાણે કાલે સવારે જ દરબારશ્રી એ ગાદી છોડી હોય તેમ લાગ્યા કરે છે. આપણૅઅ દેશને સ્વતંત્ર બનાવવાની ભાવનાથી જ્યારે પ્રજાના ઘણા મોટા ભાગના કાર્યકર્તા જરા ભોગ આપતા જાણે ખુબ ભોગ આપી દીધો છે અને ભોગના પાટીયા પોતાના કપાળમાં લગાડીને ફરે છે, ત્યારે દ્રબારશ્રી અને ભક્તિબાએ જાણે કાંઈપણ ભોગ આપ્યો હોય તેમ જાણવા દીધુ નથી. તેમની જોડે વાતમાં તેમના નીકટના માણસો જોડે ચર્ચામાં ગાદી છોડવાથી આટલું સહન કરવું પડ્યું તેવું બોલ્યાની વાત પણ કોઈએ સાંભળી નથી. આ બલીદાનથી તેઓ વધારે મોટા અને ભવ્ય બન્યા હતા. દરબારશ્રી જોડે મારે ઘણો લાંબા વખતનો પરીચય હોવા છતાં મને યાદ નથી કે આ ત્યાગ માટે એક નીસાસો કે દીલગીરી કોઈપણ ઘડીએ વ્યક્ત કરી હોય અથવા પ્રજા નગુણી કે બેકદર છે, તેવું તેમને લાગ્યું હોય. ત્યાગ હોજો તો આવો હોજો ! ભોગ આપ્યો હોય તો આવો હોય ! બલીદાનની જ્વાળા જોવી હોય તો આવો અમારા દરબારશ્રી પાસે અને વધારે જાણવું હોય તો આવો અમારા પુજ્ય ભક્તિબા પાસે ! દરબારશ્રી તો ભોગ આપી શકે પણ ભક્તિબાનો સાથ સહકાર હુંફ ન હોય તો દરબારશ્રી પણ લાચાર બને! પણ એ વિરાંગના ભક્તિબાએ સામાન્ય સ્ત્રી જાતી પ્રિય સત્તા શોખ અને વૈભવ સામુ પણ ન જોયુ. જોયુ તો મહાત્મા ગાંધીજી અને સરદાર તરફ, જોયું પોતાના હિંદ તરફ, જોયુ પોતાના વતન ગુજરાત તરફ અને પોતાના ગુજરાતને આવા બલીદાનથી દેશમાં મોખરે આણ્યો. રાણીઓતો ઘણીએ જોઈ છે. પણ દીલમાં જો રાણી તરીકેની મહત્તા અને માન અમારા દીલમાં કોતરી રહ્યા હોય તો તે ભક્તીબા માટે !

સરદારશ્રીના દિલમાં વસેલા દરબાર ગોપાળદાસ અને ભક્તિબા



પ્રજા સર્વ ભુલી ગઈ હતી. ગાદી હતી કે કેમ તે વિચારણા પણ રહી ન હતી. પચીસ વર્ષથી સામાન્ય માણસ તરીકે જીવન ગુજારતા આ યશસ્વી દંપતી અમારામાંના એક વહાલસોયા બની ગયા હતા. છતાં એ ત્યાગની વાત એક મહાન પુરુષ ન ભુલ્યા. અને તે પુરુષ હતા ગુજરાતના નુર સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતના મહાન લડવૈયા, હિંદના રાજદ્વારી, વજ્ર જેવા દેખાતા છતાં ફુલ જેવા નાજુક દિલના મહાનુભાવ ભોગ આપનારે સહર્ષે ભોગ આપવો જોઈએ, ભોગ અને બલીદાન નિષ્કામપણે આનંદથી તે આપવા જોઈએ, તે કદર માંગતો નથી, માન માંગતો નથી. પોતાના ભોગનો તેને વિચાર આવતો નથી. અરે એટલું જ નહી પણ જાણે પોતાની ફરજ બજાવવામાં જે આનંદ થવો જોઈએ તે તેને થવો જોઈએ. આ બધુ સાચુ છે અને એ પ્રમાણે આદર્શ બલીદાન દરબાર સાહેબ અને ભક્તિબાએ આપ્યું છે અને પચાવ્યું છે. જેમણે તેમની ફરજ બજાવી પણ તે તો એક બાજુનું કર્તવ્ય ગણાય પણ જે ભોગ માગે તેની ફરજ એકલો ભોગ માંગવાથી નથી અટકતો તેની ફરજ તો એ છે કે એ ભોગ આપનારને એ વસ્તુ પાછી મળે તે કરવી જોઈએ અને સરદારશ્રી આખો દિવસ તેનુ ચિંતન કરતા હતા.

ગુજરાતના ખેડુતોએ દેશને કાજે જમીનો છોડી અને તે જમીનો બારણાં ઠોકતી પાછી આવી હતી જમીનો પાછી આપવાનું કામ મહાસભાએ હંમેશા જ્યારે જ્યારે શક્તિ આવે ત્યારે ભોગ આપનારને તે પાછી મળે તેવું કરતી હતી. નોકરી છોડનારને નોકરી મળે. મિલ્કત ગુમાવનારને મિલ્કત પાછી મળે, અને આજે ગુજરાતની પ્રજા સહર્ષે જોઈ શકે છે કે પચીસ વર્ષે દરબારશ્રીને ગાદી પાછી મળે છે. એમાં સૌ કોઈ સમજી શકે છે કે સરદારશ્રીનો તેમાં હાથ છે અને આજે ગુજરાત અરે આખુ હિંદ જોઈ શકે છે કે રાષ્ટ્રે ભોગ માંગ્યો ખરો, ભોગ લીધો અને રાષ્ટ્રે તે ગાદી પાછી આપીને પોતાનો ધર્મ બજાવ્યો ખરો.

એક વાત તો સમજવી જ રહી કે જે રાષ્ટ્ર ભોગ માંગે છે તે રાષ્ટ્રના કાર્યકર્તાઓ, સંસ્થાના મુખ્ય સંચાલકોની ફરજ છે કે એ ભોગ નકામો ન જાય તે જુવે, હંમેશા ધુરંધર કાર્યકર્તાઓએ પોતાના હજારો કામોની અંદર એક વસ્તુ ગોખી રાખવી જોઈએ કે તેમણે ચલાવેલી હીલચાલને સફળ બનાવવા ભોગ અને ત્યાગ આપવાનું મોજુ ઉછળી રહે છે. અને હજારો પતંગીયાની માફક જાન ગુમાવવા કુદી પડે છે. છ્ગા એ ભોગ અને ત્યાગ કરનારના કુટુંબો જરૂર માને છે કે જ્યારે તે હીલચાલ સફળ થયેલી હશે ત્યારે ત્યાગ અને ભોગ કરનારને જેટલી રાહત આપી શકાય તેટલી આપ્યા વગર નહી રહે. તે ભોગ અને ત્યાગ કરનાર તો જુના જમાનામાં ભલે બહારવટીઆ ગણાતા હોય પણ જ્યારે રાષ્ટ્રીય હિલચાલ સફળ થશે ત્યારે એ બહારવટીઆ મટી જશે. અને પ્રજારત્નો બનશે. અને તેમની જે જાતની કદર કરી શકાય તે કરી લેશે. આ પ્રમાણે બન્ને પક્ષ જ્યારે યશસ્વી રીતે કામ કરે છે ત્યારે જ પ્રજા આગળને આગળ ધપતી રહે છે, મારો હાથ પકડનાર કોઈ છે. મારી ચિંતા કરનાર કોઈ વર્ગ છે તેવુ લાગે છે આજે સર્વ ગુજરાતને પુજ્ય સરદારશ્રી માટે તેવું માન છે અને સરદારશ્રીએ દરબારશ્રીને ગાદી પાછી અપાવીનેએ ત્યાગના ઉપર સોનેરી કળશ ચડાવ્યો છે. સરદારશ્રીએ પોતાનું પાણી બતાવ્યું છે.

નમન હો ! વંદન હો !
ત્યાગ અને બલિદાન આપનાર દરબારશ્રી તથા ભક્તિબાને અમાર હજારો હજારો નમન છે ! તે ભોગની કદર જાણનાર સરદારશ્રીને અમાર હજારો હજારો વંદન છે. !

WHY I FOLLOWED GANDHIJI - SARDAR PATEL

WHY I FOLLOWED GANDHIJI


Many call me a blind devotee of Gandhiji. I wish that in fact I had the strength to become his blind devotee but that, alas is not the case. I claim to have average intelligence and understanding. I have seen something of the world, so it is not likely that I would follow this half-naked person like a mad man or without any understanding. I was a member of profession in which I could perhaps have become rich by misleading many, but I gave up the profession, for I learnt from this man that that was not the way in which I could do good to the peasants. I have been with him almost since he came to India, and so long as I live and he lives, that relationship will continue. Even so, I keep him away from my work. We are not likely to regain our capacity for initiative and independent action, if we merely look to him for leadership and wait for his guidance. How can we hope to achieve anything if we are always dependent upon assistance from someone? When he was ill in Mysore, many people sent him telegraphs urging him to come to Gujarat for flood-relief work. He enquired of me whether he should. I told him that for ten years he had been advising Gujarat, and that if he wished to see whether Gujarat had assimilated his advice, he should not come to Gujarat. In the same way, I told him to go to Bardoli only after I was arrested. Our chief defect is lack of discipline and organization. We do not know how to be soldiers. We have not accustomed ourselves to carrying out orders. In this age of individual liberty, we have mistaken licence for liberty.

The Commemorative Volume - Maniben V. Patel





ઘણા મને ગાંધીજીનો અંધ ભક્ત કહે છે. હું ઈચ્છું છું કે હકીકતમાં મને તેમના અંધ ભક્ત બનવાની શક્તિ મળે, પરંતુ અફસોસ તેવુ નથી. હું મારી પાસે સરેરાશ બુધ્ધિ અને સમજ હોવાનો દાવો કરું છું. મે દુનિયા જોઈ છે, અને તેથી આ સંભવ નથી કે હું આ અર્ધ નગ્ન વ્યક્તિને પાગલ માણસની જેમ અથવા કોઈ સમજણ વગર અનુસરુ. હું એવા વ્યવસાયનો સભ્ય હતો કે જેમાં કદાચ હુ ઘણાને ગેરમાર્ગે દોરી હું શ્રીમંત બની શક્યો હોત, પરંતુ મે આ વ્યવસાય છોડી દીધો, કારણકે મે આ માણસ પાસેથી જાણ્યુ કે આ એ રસ્તો નથી જેના થકી હું ખેડુતોનું ભલુ કરી શકુ. તેઓ ભારતમાં આવ્યા ત્યારથી જ હું તેમની સાથે રહ્યો છું, અને જ્યાં સુધી હું જીવીશ અને તે જીવે ત્યાં સુધી આ સંબંધ રહેશે. તેમ છતાં હું તેમને મારા કામથી દૂર રાખું છું. જો આપણે ફક્ત નેતૃત્વ માટે તેમની તરફ ધ્યાન રાખીએ તો આપણે પહેલ અને સ્વતંત્ર કાર્યવાહીની ક્ષમતા ફરીથી મેળવી શકીશું નહી આ માટે તેમના માર્ગદર્શનની જ રાહ જોવી પડે. આપણે હંમેશા કોઈની સહાયતા પર નિર્ભર હોઈએ તો આપણે કાંઈ પણ પ્રાપ્ત કરવાની આશા રાખી શકીએ? જ્યારે તેઓ મૈસુરમાં બીમાર હતા, ત્યારે ઘણા લોકોએ તેમને ટેલીગ્રામ મોકલી વિનંતી કરી કે તેઓએ પૂર-રાહત કાર્ય માટે ગુજરાત આવવું. આથી તેમણે મને પુછ્યુ6 કે શું કરવું જોઈએ? ત્યારે મે કહ્યુ કે દસ વર્ષથી તેઓ ગુજરાતને સલાહ આપે છે, અને જો તેમણે જાણવું હોય કે આ સલાહ મુજબ ગુજરાત અનુસરે છે કે નહી તો તમારે ગુજરાત ન જવુ જોઈએ. આવી જ રીતે મે તેમને કહ્યુ હતુ કે મારી બારડોલીમાં ધરપકડ થાય ત્યાર પછી જ તેમણે બારડોલી આવવું. શિસ્ત અને સંગઠનનો અભાવ એજ આપણી મુખ્ય ખામી છે. સૈનિક કેવી રીતે બનવું તે આપણે નથી જાણતા. આપણે હુકમ આપવા માટે ટેવાયેલ નથી. વ્યક્તિગત સ્વતંત્રતાના આ યુગમાં, સ્વતંત્રની પરવાનગી ભુલ ભરેલ છે. 

The Commemorative Volume - Maniben V. Patel


Vandan Sardar Aapne

Vandan Sardar Aapne


તા. ૧૫-૧૨-૨૦૧૯ આજે સરદાર પટેલની પુણ્યતિથી આજે સરદારને યાદ ન કરીએ અને પુષ્પાંજલી અર્પણ ન કરીએ તો આપણું ગુજરાતી પણુ લાજે, સરદારને આજે આપણે તેમના ભાવનગરમાં કરેલ ભાષણથી યાદ કરીએ. ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીએ જે ભરોસો સરદાર પટેલ પર મુક્યો તે હ્રદયપુર્વક સરાહનીય છે અને પ્રશંસાપાત્ર છે, આ ભરોસો અખંડ ભારતના નિર્માણમાં પાયાની ઈંટ સાબિત થયો અને એક પછી એક સરદાર પટેલે સફળતાપુર્વક દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કર્યુ.

ભાવનગર પ્રજાપરિષદના પાંચમા અધિવેશનમાં ૧૪-મે-૧૯૩૯ના રોજ સૂરાજ્ય નહી પણ સ્વરાજ્ય જોઈએ છીએ – સરદાર વલ્લભભાઈ પટેલનો હુંકાર દેશભરમાં ફેલાયો, તેમના ભાવનગર અધિવેશન સમયે આપેલ ભાષણ સમજવા જેવુ ખરુ. જેના અમુક અંશો આ સાથે રજુ કરેલ છે. 

સરદાર પટેલે પોતાની દીર્ઘદ્રષ્ટીના કારણે વિશ્વમાં ચાલી રહેલ મહાસંગ્રામની અસર સારી રીતે સમજતા હતા, અને આ મહાસંગ્રામનો દાવનળ ભારતને ભરખી ન જાય તે માટે જ તેમણે ભાવનગરમાં પ્રજાપરિષદને ભાષણમાં જણાવ્યુ કે જગતમાં ચોમેર દાવાનળ સળગી રહ્યો છે. એમાંથી આપણો દેશ એકલો કઈ રીતે અલગ રહી શકે? વળી આપણો દેશ પરાધીન હોવાથી કોઈ પણ કારણે મહાસંગ્રામ શરૂ થાય તો તેમાં જોડાવામાં યા તેનાથી અલગ રહેવામાં આપણું હિત કે અહિત રહેલું છે એનો નિર્ણય કરવાની પણ આપણને સ્વતંત્રતા નથી.અને બ્રિટિશ હિંદુસ્તાન વિસ્તૃત મતાધિકાર અને પ્રાંતીય સ્વાયત્તાના સિધ્ધાંતને અનુસરતું નવુ વિધાન અમલમાં મુકાઈ ચુક્યું. આ મર્યાદિત લોકશાસનના અમલમાં પણ પડોશના બ્રિટિશ પ્રાંતોની પ્રજા જે આત્મવિશ્વાસ અને ચેતનના અવનવા સુખનો અનુભવ કરી રહેલ છે તેની અસર દેશી રાજ્યોની પ્રજા ઉપર રોજ પડે છે, આ ખામીવાળા નવા વિધાનનો વિવેકપુર્વક ઉપયોગ કરી દેશની સર્વમાન્ય સંસ્થા કોંગ્રેસે દેશની શક્તિ અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. 

વધુ માં તેમણે જણાવ્યુ કે હરિપુરાની કોંગ્રેસ પહેલાં દેશી રાજ્યોની પ્રજાના દિલમાં કોંગ્રેસની નીતિ વિષે ચોખવટ કરી. અને એ નીતિ ઉપર કોંગ્રેસ આજે પણ કાયમ છે, કોંગ્રેસ રાજાઓનો નાશ નથી ઈચ્છતી, કે નથી તેમની દુશ્મનાવટ ઈચ્છતી. કોંગ્રેસ તો દેશી રાજ્યો સાથે મિત્રતા રાખવા મથે છે, પરંતુ કોંગ્રેસ એ સમસ્ત હિંદુસ્તાનની સંસ્થા છે. અને આખા દેશની આઝાદી પ્રાપ્ત કરવી એજ એનુ ધ્યેય છે. કોંગ્રેસની દ્રષ્ટિ અને નીતિ મુજબ ભારત એક અવિભાજ્ય છે. આથી એનો અમુક ભાગ સ્વતંત્ર અને અમુક ભાગ પરતંત્ર ન હોઈ શકે, જો એમ થાય તો પરસ્પર ભયાનક અથડામણ થયા વિના રહે જ નહી. 

મારી તો રાજામહારાજાઓને અતિશય નમ્રતાપૂર્વક વિનંતી છે કે યોગ્ય અંકુશો સાથે રાજ્ય વહીવટનો ભારપ્રજાને માથે નાખી પોતે પ્રજાનો પ્રગતિમાર્ગ મોકળો કરી આપે, અને પ્રજાના સાચા રક્ષક બની પ્રજાને પ્રગતિ તરફ દોરે અને રાજા પ્રજા વચ્ચેની અથડામણના ભયમાંથી કાયમ માટે નીકળી નિર્ભય બની જાય. પરદેશીઓની ભાગલા પાડીને સત્તા ચલાવવાની નીતિનું અનુકરણ કરી એમાં જ પોતાની સત્તા સલામતી રાજાઓ માની બેઠેલા છે. આવા પ્રતિકૂળ વાતાવરણમાં સત્યાગ્રહને સ્થગિત કરી અંતરદ્રષ્ટિ કરી આત્મનિરીક્ષણમાં અને આપણી ત્રુટીઓ તપાસી લેવામાં થોડો સમય ગાળવાથી દેશી રાજ્યોની પ્રજાને લાભ જ થવાનો છે. 

પ્રજાની લાયકાતની વાતો કરનારાઓએ એકે દિવસ એવો વિચાર કર્યો છે ખરો કે આ દેશમાં છસો જેટલાં રજવાડા છે, તેમાંથી કેટલાના નરેશો પોતાની પ્રજા કરતા વધારે લાયકાત ધરાવનારા છે? શુ રાજકુટુંબમાં જન્મ લેનારા સઘળા લાયકાતના વારસા સાથે જ જન્મે છે? અને જો અનેક રાજાઓમાંથી કેટલાક તો રાજ્ય કરવાને નાલાયક હોવા જ જોઈએ એ વાત કબૂલ હોય તો એવા સંજોગોમાં પ્રજાએ શું કરવુ એનો કાંઈ ઉપાય બતાવશો ખરા! ઈતિહાસ સાક્ષી છે કે જુલ્મી રાજાને પદભ્રષ્ટ કરવાનો અધિકાર અનાદિ કાળથી સ્વીકારેલ છે.

હવે તો એ વખત આવ્યો છે કે જ્યારે આપણે મૂળ મુદ્દાની વસ્તુ ઉપર એક જ ઠરાવ કરવો જોઈએ અને એ ઠરાવનો અમલ જો આપણે કરાવી શકીએ, એટલે કે પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર મળી રહે એવું રાજ બંધારણ આપણે રાજ પાસેથી મેળવી શકીએ, તો પછી બીજા ઠરાવોની બહુ આવશ્યકતા નથી રહેતી.

રાજ્યની મુખ્ય વસ્તી ખેડૂતોની છે. ઘણાંખરાં દેશી રાજ્યોનો ભાર ગામડામાં વસતા ગરીબ ખેડૂતોની કમ્મર ઉપર જ પડે છે. રાજ્ય વહીવટમાં એનો અવાજ નથી. અજ્ઞાન, અભણ અને ભોળો હોવાથી પોતાના હક્કનું કશું ભાન પણ નથી. ભગવાન પર ભરોસો રાખે દરેક દુ:ખનો દોષ કેવળ કિસ્મત ઉપર જ નાખવાની ટેવવાળો હોવાથી એનામાં આત્મવિશ્વાસનો અભાવ આવી ગયો છે. જવાબદાર રાજ્યતંત્ર માંગવાનો કે મેળવવાનો જો કાંઈ પણ અર્થ હોય તો તે તો આ ભુખ અને દુ:ખથી પીડાતા અસંખ્ય હાડપિંજર જેવા, કમરમાંથી વળી ગયેલા દેશી રાજ્યોના દુ:ખી ખેડૂતના દુ:ખ ભાગવાનો અને એનામાં સ્વમાન અને આત્મવિશ્વાસના માનુષી તત્વોનો સંચાર કરાવવાનો જ હોઈ શકે. એ કામ કરવામાં રાજ્ય અને પ્રજા બન્નેનું હિત સમાયેલ છે. 

ભાવનગરના પ્રજાજનોએ જે પ્રેમ અને ઉમંગથી મારૂ સ્વાગત કર્યુ તેને માટે હું સૌનો આભાર માનું છું. આજના દુ”ખદ બનાવથી રોષે ભરાવાનું કે ગભરામણમાં પડવાનું નથી. જેઓએ સરઘસ ઉપર હુમલો કરી નિર્દોષ માણસો ઉપર ઘા કર્યા તેઓએ ભાન ભુલી કેવળ ગાંડપણથી આ કામ કરેલું છે. એમને જ્યારે ભાન આવશે ત્યારે પોતાની મૂર્ખાઈ માટે પસ્તાવો કરશે. આપણે ભૂલવું ન જોઈએ કે કેટલાય મુસલમાન આગેવાનો સ્વાગત મંડળમાં જોડાયેલા છે અને સરઘસમાં અને સ્વાગતમાં સામેલ થઈ પરિષદને સાઅથ અને સહકાર આપેલ છે. આવા નિર્દોષ બલિદાન ઉપર જ પ્રજા ઘડતરની ઈમારત રચાય છે. જે ઘાયલ થયા છે અને જેના પ્રાણ ગયા છે તેમના પ્રત્યે આપણી પવિત્ર ફરજ છે કે તેમના નિર્દોષ બલીદાનને આપણે રોષે ભરાઈને દુષિત ન કરવુ. સૌએ શાંતિ રાખવી. પરિષદના કાર્યમાં વધારે ઉત્સાહને પ્રેમથી ભાગ લઈ પરિષદનું કાર્ય સરળતાથી પૂર્ણ કરવુ.

The Miracle that Sardar Wrought

The Miracle that Sardar Wrought



Shri Mahadev Desai, in his famous book The Story of Bardoli gives this fascinating account of the extraordinary forbearance of an illiterate old woman who was ready to lose her all at the call of the Sardar :
One of the japti officers ordered his men to lay siege to a village. Apparently it was a single house, but really, it was one whole street that was besieged, as the armed policemen posted in front of the house with a Circle Inspector and the two Pathans who guarded the back door were ready to pounce upon any door that opened within their beat. These men were posted there at 2.30 am and were there until 6 pm when we visited the place. The house belonged to an old Government pensioner aged about 75. He had not even signed the Satyagraha pledge. But the officer thought that the best way to coerce the prisoner was to put his house under siege. The old man's wife was sitting at a window on the storey of the house, rosary in hand, and repeating Ramanama. 'I hope, old mother, you are not afraid,' asked the Sardar from outside her house. 'Why should I be afraid, when you are there to protect us?' she replied. 'Not I, but Rama,' said the Sardar correcting her.'Indeed Ramji is Merciful,' she said nodding assent. 'But how do you like these Pathans and Policemen at your doors?' asked one of us. 'The are quite welcome. But for them the Sardar would not have graced my house.'
Not an ill word, nor one of anger, though the old woman had not been able to go out of her house for those fifteen hours!

સરદારે ઘડેલ ચમત્કાર

શ્રી મહાદેવ દેસાઇએ તેમના પ્રખ્યાત પુસ્તક ધ સ્ટોરી ઓફ બારડોલીમાં એક અભણ વૃદ્ધ મહિલાની અસાધારણ મૌનનો આ રસપ્રદ અહેવાલ આપ્યો છે જે સરદારના કહેવાથી પોતાનું બધુ ગુમાવવા તૈયાર હતી:

જપ્તીના એક અધિકારીએ તેના માણસોને આદેશ આપ્યો કે તે ગામને ઘેરો ઘેરે. દેખીતી રીતે તે એક જ મકાન હતું, પરંતુ ખરેખર, તે એક આખી શેરી હતી જેને ઘેરી લેવામાં આવી હતી, કારણ કે ઘરની સામે સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ એક સર્કલ ઇન્સ્પેક્ટર અને પાછળના દરવાજા પર રક્ષક બનેલા બે પઠાણ કોઈપણ દરવાજાને પછાડીને અંદર ખોલવા તૈયાર હતા. આ માણસો ત્યાં સવારે ૨ વાગ્યે તૈનાત કરવામાં આવ્યા હતા અને અમે સ્થળની મુલાકાત લીધાં ત્યાં સુધી સાંજના ૬ વાગ્યા સુધી ત્યાં હતા. આ ઘર લગભગ ૭૫ વર્ષના વૃદ્ધ સરકારી પેન્શનરનું હતું. તેમણે સત્યાગ્રહના પ્રતિજ્ઞાપત્ર પર સહી પણ કરી ન હતી. પરંતુ અધિકારીએ વિચાર્યું કે કેદીને મજબૂર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેના ઘરને ઘેરા હેઠળ રાખવું. વૃદ્ધાની પત્ની ઘરની બારી પર એક બારી પાસે બેઠેલી હતી, હાથમાં ગુલાબ અને રામનું  નામ જપન કરતી હતી. 'મને આશા છે કે વૃદ્ધ માતા, તમે ડરશો નહીં,' સરદારને તેના ઘરની બહારથી પૂછ્યું. 'જ્યારે તમે અમારી રક્ષા કરવા માટે હોવ ત્યારે મારે કેમ ડરવું જોઈએ?' તેણીએ જવાબ આપ્યો. 'હું નહીં, રામ,' સરદારે તેને સુધારતા કહ્યું, 'રામ ભગવાન દયાળુ છે,' તેણીએ સંમતિ આપતા કહ્યું. 'પણ તમને તમારા દરવાજા પર આ પઠાણ અને પોલીસકર્મી કેવી ગમશે?' અમને એક પૂછ્યું. 'તેમનું ખૂબ સ્વાગત છે. પણ જો તેઓ ન હોત તો સરદારે મારા ઘર પર કૃપા કરી ન હોત.'


કોઈ હતાશાના શબ્દો ન હતા, કે કોઈ ગુસ્સો નથી, તેમ છતાં વૃદ્ધ સ્ત્રી તે પંદર કલાકથી ઘરની બહાર જઇ શક્યા ન હતા!

A Born Campaigner - Sardar Patel - Vallabhbhai Patel

A Born Campaigner - Sardar Patel - Vallabhbhai Patel


When Vallabhbhai Patel (Sardar Patel) was a student in high school one of his teachers put up himself as a candidate in the Municipal election. The opposing candidate was a wealthy and influential person and was pretty sure of his success. He even remarked boastingly that if he would lose in the election, he would get his mustache shaved! On behalf of the teacher, Vallabhbhai took up challenge with the man. Vallabhbhai worked with such resolute will and steadfastness that his teacher scored a resounding victory over his opponent. So Vallabhbhai with a group of 50 students and a barber accompanying them went to the house of the vanquished hero and asked him to perform his part of the business!

જ્યારે વલ્લભભાઇ પટેલ (સરદાર પટેલ) હાઇસ્કૂલનો વિદ્યાર્થી હતા, ત્યારે તેમના એક શિક્ષકે મ્યુનિસિપલની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પોતાને બેસાડ્યા હતા. વિરોધી ઉમેદવાર એક શ્રીમંત અને પ્રભાવશાળી વ્યક્તિ હતો અને તેને તેની સફળતાની ખાતરી હતી. તેમણે તોફાની સાથે ટીકા પણ કરી હતી કે જો તે ચૂંટણીમાં હારી જશે તો તેની મૂછો મુંડવામાં આવશે! શિક્ષક વતી વલ્લભભાઇએ તે વ્યક્તિ સાથે પડકાર લીધો હતો. વલ્લભભાઈએ એવી નિશ્ચયી ઇચ્છાશક્તિ અને અડગતાથી કામ કર્યું કે તેમના શિક્ષકે તેમના વિરોધી સામે પ્રચંડ વિજય મેળવ્યો. તેથી વલ્લભભાઇ ૫૦ વિદ્યાર્થીઓના એક જૂથ અને તેમની સાથે એક વાળંદ સાથે જીત મેળવેલ વીરના ઘરે ગયા અને તેમને પોતાનો ધંધાનો ભાગ કરવા કહ્યું!

THIS WAS SARDAR - G M NANDURKAR - KU. MANIBEN PATEL

Vallabhbhai Happy over Preparedness of People of Bardoli Taluka for Civil Disobedience

Vallabhbhai Happy over Preparedness of People of Bardoli Taluka for Civil Disobedience



Bombay Chronicle – 22nd November 1921


This inhabitants of the Bardoli Taluka hold themselves in readiness for the forthcoming campaign of civil disobedience, and as an earnest of their grim determination a procession was organised at Khojpardi on November 11th when the depressed classes mixed freely with other sections of inhabitants resolutely casting out all antiquated notions about untouchability. At Poida, too, at a meeting held two days previously, the inhabitants vowed to wear Khadi for all time and signified their willingness to practise civil disobedience and to refuse to pay taxes. The Leooa(Leva) Patidars of Badthal have adjured pugrees till the attainment of Swaraj and decided to use Khadi in marriages and funerals. In order to make assurance doubly sure, Mr. Vallabhbhai J. Patel,Barrister-at-Law, accompanied by Principal Gidwani of the Gujarat National University, Dr. Kanuga and Mr. Luxmidas Purshottam paid a visit to Bardoli on November 11th and addressed at Surat an audience of six thousand men and women on their return from the place with Mr. Syed Ahmed Edroos.

Mr. Vallabhbhai remarked on the threefold object of convening the present meeting, namely, to deliberate how to achieve Swaraj by the end of December in accordance with the Congress resolution, to decide on their course of conduct in respect of the Prince’s arrival on November 17th, and to devise means how best to help the Surat Municipal Board in the new situation that has arisen as a result of the Government Resolution inciting the rate-payers against the Municipality. They have deliberately excluded big cities, for Swaraj for the obvious reason that with their exquisitely laid out gardens, pestiferous gutters were inextricably bound up, and it was a matter of deep regret that Surat had not yet altogether emancipated itself from the seductive amenities of material civilisation. Swadeshi was the soul of Swaraj, and they could hope to unfurl the Swaraj Flag only if they made a clean sweep of the antediluvian concept of untouchability. His visit to Bardoli convinced him of its “thorough-preparedness” although he would defer his verdict about Surat till the decision of the ensuing meeting of the Executive Council of the Congress to be held at Surat on November 22nd, was known.

NO ILL-WILL TOWARDS THE PRINCE


Proceeding, Mr. Patel observed that they bore no ill-will to the prince and if they resolved on observing a complete “hartal” on the day of his arrival in India, it was mainly because they protested against the way in which the visit was sought to be exploited. They were not in any way affected by what the toadies and Rao Bahadurs said or did. Regarding the step taken by the Government in respect of the non-cooperating Municipalities of Nadiad, Ahmedabad and Surat, they might rest assured of the dismal failure of it all provided their determination was unshaken at all hazards, and they refused to be hoodwinked by the attempt made to sow dissensions between the Municipalities and the rate-prayers. He was quite at a loss to understand why the Government trembled to translate the threat of suspending the Municipalities concerned into act.

Speech – 18th November at Surat

The Collected Works of Sardar Patel

Does Vallabhbhai Patel opposes Gandhiji's move for Postponement of Satyagraha?

Does Vallabhbhai Patel opposes Gandhiji's move for Postponement of Satyagraha?

શુંં સત્યાગ્રહ મુલતવી રાખવા માટે ગાંધીજીની વાતનો વલ્લભભાઇ વિરોધ કરે છે?


Home Deptt. (Sp.) F. No. 584/1921-22, Bombay Archives - 23-11-1921
બોમ્બે પોલીસ કમિશનર - 23-11-21
ગઈકાલે સાંજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિની કાર્યકારી સમિતિની બેઠક ગાંધીના ઘરે મળી હતી. આ બેઠક 17 મી ત્વરિત સમયે સુરતમાં યોજાવાની હતી પરંતુ સી.આર.દાસ, લાલા લાજપતરાય, પંડિત મોતીલાલ નેહરુ વગેરે બોમ્બેમાં હતા. ગાંધીએ તેને બોમ્બેમાં રાખવાનું નક્કી કર્યું. નીચેની બેઠકમાં હાજર હતા:
એમ.કે.ગાંધી, મોતીલાલ નહેરુ, લાલા લાજપતરાય, સી.આર.દાસ, કોંડા વેંકટપ્પૈયા, શ્રીમતી સરલાદેવી ચૌધરી, એન.સી. કેલકર, વલ્લભભાઇ જે પટેલ, વિઠ્ઠલદાસ જે.પટેલ અને અન્ય બે.
ગાંધીએ પ્રસ્તાવ મૂક્યો હતો કે સામાજિક અસહકારની ચળવળ મોકૂફ રાખવી જોઈએ. વલ્લભભાઇ પટેલ, એન. સી. કેલકર, કોન્ડા વેંકટપ્પૈયા અને વી.જે.પટેલ મુલતવીની વિરુદ્ધ હતા અને દલીલ કરી હતી કે કારોબારી સમિતિની સલાહ લીધા વિના સામાજિક અસહકાર મુલતવી રાખેલા જાહેર કાગળોમાં ગાંધીજીને કોઈ જાહેરાત કરવાનો અધિકાર નથી. આ નિર્ણય કોઈ નિર્ણય પર આવ્યા વિના મુલતવી રાખવામાં આવ્યો હતો અને આગળ ચર્ચા આજે થવાની છે અને બાદમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે.
એવી અપેક્ષા છે કે સી. આર દાસ અને નહેરુના સમર્થન સાથે ગાંધી આ દિવસનો ઉપાય કરશે.

Children's Day - Jawaharlal Nehru's Birthday

Children's Day - Jawaharlal Nehru's Birthday

 HAPPY BIRTHDAY JAWAHARLAL NEHRU

પંડિત જવાહરલાલ નહેરુ રાજનિતિજ્ઞો તથા રાષ્ટ્રનિર્માતાઓમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે. વિશ્વની રાજનીતિમાં વ્યક્તિઓને એટલા માટે મહત્વ પ્રાપ્ત થાય છે કારણકે જે દેશોનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે તે દેશોનું પ્રભુત્વ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં હોય છે. ગાંધીજીના ભાવનાત્મક માનવવાદનું તેમણે સ્પષ્ટ નિરુપણ કર્યું અને ગાંધીવાદને એક નવો આકાર આપ્યો. ભારતીય રાજનીતિમાં જે રીતે ગાંધીના ઉદ્ભવથી એક નવો યુગ શરૂ થયોતેવી જ રીતે નહેરૂનું આગમન એક નવા સમયનો સંકેત કરે છે. ગાંધીજી દ્વારા પ્રસ્તાવિત સમાજ દર્શનને નહેરૂએ નવો રંગ આપ્યોગાંધી વિચારધારાને તેમણે સમાજવાદી રૂપ આપ્યું. 

સરદારે જવાહરને ફક્ત નેતા તરીકે જ સ્વીકાર્યા નહોતાબલ્કે અણીના વખતે તેઓ હરહંમેશ એમની પડખે ઉભા રહેતા. અપ્રિલ ૧૯૫૦માં જ્યારે નહેરુ-લિયાકત કરાર વખતે જે મદદ સરદારે કરી તે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. નહેરુ અને સરદાર વચ્ચે મતભેદો હતા પરંતુ તે ક્યારેય રાજકીય દુશ્મનાવટમાં પરિવર્તિત નહોતા થયા. સરદારે ગૃહમંત્રી પદે જેટલી મદદ નહેરુ ને કરી છે તે જ આ વાત સાબિત કરે છે કે નહેરુને સરદારની જરૂર હંમેશા રહી હતી.

સરદાર પટેલે અંતિમ શ્વાસ લીધો તેના આશરે ૨-૩ દિવસ પહેલાં તેમના પ્રધાનમંડળના સાથી અને ટેકેદાર ડો. ગાડગીલ મળવા આવ્યા, ડો. ગાડગીલ સરદાર અને જવાહરલાલ નહેરુ સાથેના સંઘર્ષમાં હંમેશા સરદાર પટેલ સાથે રહ્યા અને સરદારના પ્રખર ટેકેદાર જ્યારે સરદારને મળ્યાં અને તેમના ખબર અંતર પુછ્યાં ત્યારે સરદારે તેમને કહ્યું 
ગાડગીલ તમારી જવાબદારીઓ હવે વધી જશે, મારી ગેરહાજરીમાં જવાહરલાલ સાથે તમે હંમેશા રહેજો.
આવું અણધાર્યુ સરદાર પટેલનું કથન સાંભળી તેઓથી કાંઈ બોલાયુ જ નહી અને ગાડગીલ પણ નહેરુ પ્રત્યે સરદારની લાગણી સમજી ન શક્યા.

જ્યાં સુધી સરદાર પટેલ વિશે આછું કે નહીવત્ત જાણતો હતો ત્યાં સુધી તો હું પણ માનતો કે સરદાર ને અન્યાય થયો અને તેમને પ્રધાનમંત્રી પદથી વંચિત રાખ્યા. જેમ જેમ સરદાર પટેલ વિશે જાણતો થયો તેમ તેમ તેમની ખુદ્દારીરાષ્ટ્રપ્રેમની ભાવના અને નિડરતા જોઈને એક સવાલ થયો કે શું સરદાર અન્યાય સહન કરે તેવા વ્યક્તિ હતાંસરદારને અન્યાય થયો છે તેમ કહી જાણે અજાણે આપણે જ સરદારને અન્યાય કરીએ છીએ. સરદાર સાથે ન્યાય અને અન્યાય થયો તેનું વિષ્લેશણ કરનાર આપણે કોણન તો તે સમયે આપણે હાજર હતા અને તે સમયે સરદારના મનમાં શું ચાલતું હતુ તે જાણતા નથી તો આપણે કેવી રીતે અનુમાન લગાવી શકીએ. જો સરદારને એવુ લાગ્યુ હોય કે પોતાને અન્યાય થયો તો તેમણે કે કુ. મણીબેને તો ક્યારેક આ બાબતે ઉલ્લેખ કર્યો જ હોત. સરદારને ગાંધીજીનો કોઈ નિર્ણય ન ગમે તો તેઓ ગાંધીજીને પોતાનો ગમો-અણગમો દર્શાવતા પરંતુ પ્રધાન મંત્રી બાબતે ક્યારેય આ વાતનો ઉલ્લેખ કર્યો નથી કે ક્યાય નોંધાયો પણ નથી. વર્ષ ૧૯૪૭ના અંતમાં લોકતંત્રના વહીવટી કાર્યક્ષેત્રોમાં જ્યારે સરદાર અને જવાહરલાલ વચ્ચે મતભેદો ઉભા થયા ત્યારે બન્ને અવારનવાર ગાંધીજી સાથે રજુઆત કરતા. સરદારશ્રી સાથે ગાંધીજીએ વાત કરતા એક સમયે તો ગાંધીજીએ સરદારશ્રીને કહ્યું હતું કે
તમારી આજની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાનો ખ્યાલ કરતા મને લાગે છે કે તમારે પ્રધાનમંત્રી પદનો સ્વીકાર કરવો જોઈએ!
 આ પ્રસંગનીતો મણીબેને પણ નોંધ લીધેલ.ત્યારે સરદારે ગાંધીજીને જણાવ્યું કે
પ્રધાનમંત્રી તો જવાહર જ રહે. માત્ર મને રાજકાજથી મુક્ત કરો એટલું જ પ્રાર્થુ છું. જો હું આ પદ સ્વીકારુ તો જે લોકો મારી સામે અવળી વાતો ફેલાવી રહ્યા છે તેમની વાતોને પણ નાહકની પુષ્ટિ મળશે.
કોંગ્રેસ સંગઠનમાં સૌથી કાર્યકુશળ અને પ્રભાવી વ્યક્તિ તરીકે પ્રધાનમંત્રી બનવું સરદાર માટે તો જરાય અઘરું નહોતુ. ગાંધી કહે તે પ્રમાણે વર્તવું એવો ધર્મ પોતાના અંગત જીવનમાં સદાય પાળ્યો હતો. (મણીબેનની ડાયરીમાંથી - સરદાર પટેલની જન્મ શતાબ્દી ગ્રંથમાળામાં પણ ઉલ્લેખ કરેલ છે.)

ચંદ્ર ભાનુ ગુપ્તાને (૧૯૧૬થી કોંગ્રેસના નેતા તથા યુ. પી.ના મુખ્ય મંત્રી)  શ્યામલાલ મનચંદા એક પત્રકારે જ્યારે પુછ્યુ કે તમે જવાહરલાલ નહેરુને તે સમયના બીજા નેતાઓ સાથે કેવી રીતે સરખામણી કરી શકો ઉદા. તરીકે ગાંધીજીસરદાર પટેલરાજેંદ્રબાબુ તથા અન્ય.

ચંદ્ર ભાનુ ગુપ્તાએ જવાબ આપ્યો કે 
રાજેંદ્ર બાબુસરદાર પટેલ અને નહેરુજી આપણા રાષ્ટ્રીય ઈતિહાસમાં પોત પોતાની જ્ગ્યાએ પોતાનું મહ્ત્વપુર્ણ સ્થાન પર છે. જ્યાં જવાહરલાલને નવયુવકો ને જોશ આપ્યો હતોનવયુવકોને પ્રેરણા પ્રદાન કરીપ્રોત્સાહન આપ્યુત્યા ગાંધીજીની એ દરેક પ્રવૃત્તિઓ કે જે દેશની રાજનીતિને એક નવુ સ્વરુપ પ્રદાન કર્યુ. રાજેંદ્રબાબુએ અને સરદાર પટેલે દેશમાં આ પ્રવૃત્તિઓને ફેલાવવાનું કાર્ય કર્યુ. જવાહરલાલ આદર્શવાદી હતા. જ્યારે સરદાર પટેલ વ્યવહારિક હતાપટેલ દરેક ચીજને વ્યવહારિકતાની કસોટીથી તોલતા. 
સાથે સાથે મનચંદાએ ગુપ્તાજીને પ્રશ્ન કર્યો કે ઓલ ઈંડિયા કમીટીના મોટાભાગના સભ્યોની રાય હતી કે સરદાર પટેલ પ્રધાનમંત્રી બને પરંતુ ગાંધીજીએ નહેરુને પોતાના રાજનૈતિક વારિસ ઘોષિત કર્યા હતા અને તેમને જ પ્રધાનમંત્રી બનાવવા પડ્યા. આ બાબતે વધુ આપનાથી જાણવું છે.

ગુપ્તાજીએ જણાવ્યુ કે
અંદરની વાત તો હું નથી જાણતો પરંતુ હું એક વાત અવશ્ય જાણું છુ કે જયાં સુધી કોંગ્રેસ સંગઠનનો સંબંધ છે તો મોટાભાગે સંગઠનના સભ્યો સરદાર પટેલ સાથે સંબંધ રાખતા હતા પરંતુ ગાંધીજી દૂરદર્શી વ્યક્તિ હતા અને તે કાલે દેશમાં શુ થવુ જોઈએ અને દેશને કઈ દિશાઓ પકડવી જોઈએ તે તેઓ ખુબ સારી રીતે જાણતા હતા. તેઓ એ પણ જાણતા હતા કે જવાહરલાલ યુવકોને વધુ સાંત્વના આપી શકશેતેમના આદર્શોની પૂર્તિ કરી શકશે અને તેમના વિશ્વાસને દેશમાં ફેલાવવામાં સમર્થન પ્રાપ્ત થઈ શકશે. આ સાથે સાથે તેમના બન્ને વચ્ચેની ઉંમરને પણ ધ્યાનમાં રાખી કદાચ નિર્ણય લીધો હશે કે દેશના ભવિષ્યના નિર્માતાજેઓ પ્રધાનમંત્રી બનશેતેઓ પંડિત જવાહરલાલ નહેરુ જ હોવા જોઈએ.
એક વાત તો સ્વીકારવી જ રહી કે પંડિત જવાહરલાલ નહેરુએ વિશ્વની કેટલીક જટીલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને આ કોઈ સામાન્ય વાત નથી કે આવી સમસ્યાઓ હોવા છતાં ભારતમાં શાંતિ અને વ્યવ્સ્થા કાયમ રાખી અને આંતરાષ્ટ્રીય જગતમાં ભારતની પ્રતિષ્ઠા વધતી રહી. 

સરદાર પટેલને શા માટે લાગ્યુ કે સ્વરાજની ચળવળ વ્યર્થ છે- Swarajya Meaningless - Sardar Patel

સરદાર પટેલને શા માટે લાગ્યુ કે સ્વરાજની ચળવળ વ્યર્થ છે- Swarajya Meaningless - Sardar Patel


Vallabhbhai feels Swarajya Meaningless if People continue Wearing Foreign Cloth - Stray Bulletin - 31 December 1923

If india secures Swarajya and if, at the time, Indians are seen wearing foreign cloth, that Swarajya will be like dust; under such Swarajya the poor people will be suffering oppression like that of the present day. Mahatma Gandhi has imagined Swarajya in a different way. In this idea of Swarajya, the poor will enjoy happiness and peace.

સરદાર પટેલને લાગ્યું કે સ્વરાજની ચળવળ વ્યર્થ છે જો ભારતીયો વિદેશી કપડાઓ પહેરતા રહેશે તો!!

 
જો ભારત સ્વરાજ્યને સુરક્ષિત રાખે છે અને, તે સમયે, ભારતીયો વિદેશી કપડા પહેરેલા જોવા મળે છે, કે સ્વરાજ ધૂળ જેવું હશે; આવા સ્વરાજ્ય હેઠળ ગરીબ લોકો આજકાલની જેમ જુલમ ભોગવશે. મહાત્મા ગાંધીએ સ્વરાજ્યની કલ્પના જુદી રીતે કરી છે. સ્વરાજ્યના આ વિચારમાં ગરીબો સુખ-શાંતિનો આનંદ માણશે.

HAPPY BIRTHDAY | Sardar Patel

સરદાર પટેલની કેટલીક જાણી અજાણી વાતો 
  • સરદાર પટેલ વિચાર બોધ કરતા આચાર બોધ પર વધુ ભાર આપતા અને આથી જ ગાંધીજીના વિચારોને અમલમાં લાવવા ગાંધીજીની પ્રેરણા ઝીલનારી ગુજરાત વિદ્યાપીઠ, મજૂર મહાજન સંઘ, વિઠ્ઠલ કન્યા વિદ્યાલય, સ્વરાજ આશ્રમ જેવી અનેક સંસ્થાઓ ઊભી કરી અને તેનું જાહેરમાં સમર્થન પણ કર્યું.

  • બારડોલી સત્યાગ્રહ વખતે  બ્રિટિશ સરકારને, આ આંદોલન રશિયાની બોલ્શેવિક ક્રાંતિ જેવું લાગતું, બ્રિટિશ  હુકમ શાહી માં સરદારને લેનિન તરીકે ઓળખાતા. ૧૯૨૮માં મહાદેવભાઈ દેસાઈએ સરદાર પટેલને  બરફથી ઢંકાયેલો જ્વાળામુખી કર્યા હતા. એકવાર જિન્હાએ પોતાના પ્રવચનમાં કહ્યું કે ગાંધીએ શું કર્યું છે? ત્યારે સરદારે આ પ્રશ્નનો વેધક જવાબ આપતા પ્રતિ ઘાતક ઉત્તર આપતા કહ્યું કે ગાંધીજીએ કાંઈ નથી કર્યું ફક્ત જિંન્હાને  કુરાન વંચાવી દીધું છે. આવો વેધક જવાબ મળશે તેવી જિન્હાને આશા જ નહોતી.

  • સરદાર ન હોત તો હિંદુસ્તાન અને પાકિસ્તાન ની સાથે સાથે રાજાસ્તાન  પણ આ ભૂમિખંડ પર બની જાત, ૧૯૪૬માં ભોપાલના કટ્ટરપંથી નવાબની આ જ યોજના હતી, તે યોજના પર સરદારે પાણી ફેરવી દીધું હતુ. સરદારના સચિવ વી. શંકરે નોંધ્યું છે કે હૈદરાબાદમાં લશ્કરી કાર્યવાહી માટે અંતિમ ક્ષણો સુધી જવાહરલાલ અને રાજાજી વિરોધી રહ્યા હતા. ત્યારે સરદારે મણીબહેનને કહ્યુ હતું કે આ બે વિધવા ડોશીઓ જેવા છે, જે કાયમ આક્રંદ કર્યા કરે છે કે આ સંજોગોમાં તેમના સદ્દગત પતિ(ગાંધીજીએ) શું કર્યુ હોત?

  • વી. શંકર કે જેઓ વી. પી. મેનન સાથે સરદારને હિંદુસ્તાનનો નક્શો બદલી નાખવામાં સહાયભુત થયા હતા તેમનું નામ સરદારે પહેલાં સાંભળ્યું પણ નહોતુ. વી. શંકરે નોધ્યું છે કે ગુજરાત પ્રવાસ દરમ્યાન એક વાર મચ્છરો કરડતા હતાં ત્યારે સરદારે હુકમ કરીને પોતાની મચ્છરદાની વી. શંકરના ખાટલે બંધાવી હતી. આવા આપણા ગૃહપ્રધાન અને ઉપ પ્રધાનમંત્રી હતા. 

  • ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ એ દિવસે ભાઈબીજ ૩૦ ઓક્ટોબર અને ૩૧ ઓક્ટોબર એમ બે દિવસ હતી. એટલે કહી શકાય કે દિવાળીના દિવસો હશે. સાથે સાથે ઈસ્લામિક કેલેડર મુજબ રમજાન ઈદ - અલ ફિત્રની તિથી હતી. સરદાર ને તેમના વિરોધીઓએ મુસ્લિમ વિરોધી કહી બદનામ કરવાની નાકામ કોશીશ પણ કરી હતી, જેમા મુખ્યત્વે મૌલાના આઝાદ અને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓએ કાંઈ બાકી રાખ્યુ નહોતુ પરંતુ પાછળથી તેઓએ પોતાની ભુલ સ્વીકારી અને કહેલ કે તેઓએ સરદારને સમજવામાં ભુલ કરેલ છે. સરદાર એવા કટ્ટરપંથીઓના વિરોધી હતા કે જેઓના કારણે દેશની સુરક્ષા જોખમાતી. સરદારે વિરોધ છતાં ઉર્દુ શાયર જોશ મલીદાબાદીને ઉર્દુ આજકલના તંત્રી તરીકે નીમ્યા હતા.

  • મુંબઈના પૃથ્વીરાજ કપુરના પૃથ્વી થીયેટર્સને પ્રમોદકર મુક્ત કરવા માટે સરદાર જ કારણભુત હતા અને વિનુ માંકંડ અને અન્ય ક્રિકેટરોને આર્થિક સહાય જ્યારે જામનગર તરફથી બંધ થવાની વાત આવી ત્યારે તે પણ સરદારે તે ચાલુ રખાવી.

सरदार पटेल | સરદાર પટેલ | Sardar Patel - 31 October 2019

सरदार पटेल - સરદાર પટેલ - Sardar Patel - 31 October 2019

सरदार पटेल, સરદાર પટેલ,Sardar Patel

૩૧ ઓક્ટોબર ૧૮૭૫ના રોજ સરદાર પટેલનો જન્મદિવસ, હિંદુ કેલેંડર મુજબ ૩૦ ઓક્ટોબર ૧૮૭૫ અને ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ એમ બે દિવસ ભાઈબીજ નો દિવસ અને આજ દિવસે ઇસ્લામિક કેલેંડર મુજબ રમજાન ઈદ અલ-ફિત્રની તિથી આવે છે. આ લખવા પાછળનો હેતુ એજ કે સરદાર પટેલને મુસ્લિમોના વિરોધી અને હિંદુઓ તરફી નેતા તરીકે વિરોધીઓએ બદનામ કરવાની કોશિષ ઈતિહાસમાં કરેલ જેમા મૌલાના અબુલ કલામ આઝાદ અને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓએ પણ કાંઈ બાકી નહોતુ રાખ્યુ પરંતુ પાછળથી સરદારને સમજવામાં કરેલ ભુલનો એકરાર પણ તેઓએ કરેલ.

સરદાર પટેલ મુસ્લિમોના વિરોધી ક્યારેય નથી રહ્યા તેઓ એવા કટ્ટરપંથીઓના વિરોધી રહ્યા છે કે જેમના કારણે દેશની શાંતિ કે દેશહિત જોખમાતુ હોય, પછી એ હિંદુ હોય, મુસલમાન હોય, શીખ હોય, કે ઈસાઈ હોય તેમને તેનાથી કોઈ ફર્ક નહોતો પડતો. હકીકતમાં તો, સરદારના હ્રદયમાં કોઈપણ જ્ઞાતિ કે સંપ્રદાય પ્રત્યે એવી સંકુચિતતા કે પક્ષપાતને કોઈ સ્થાન નહોતુ, સ્વયં ગાંધીજીના શબ્દોમાં કહીએ તો :

સરદારને મુસ્લિમ-વિરોધી કહેવા એ તો સત્યનો ઉપહાસ કરવા જેવુ લેખાશે.

સરદારે આજીવન ભારતની અખંડિતતા અને એકતાને બચાવી રાખવા જે શક્ય હોય તે કર્યુ, દેશના ભાગલા સમયે તેમણે કહ્યુ કે : 
સમુદ્ર કે નદીઓના તો કાંઈ ભાગ પાડી ન શકાય. જ્યાં સુધી મુસ્લિમોનો સવાલ છે, તેમના મૂળિયા એમના પવિત્ર સ્થાનો અને ધાર્મિક કેંદ્રો અહીં જ છે. મને નથી ખબર કે તેઓ પાકિસ્તાન જઈને શું કરશે.

મને સાંભરે છે કે કઈ રીતે વર્ષોની યાતના ભોગવીને લાંબી લડત આપ્યા પછી ભારતે વિદેશી શાસનના પાયા હલાવી દઈ સ્વાતંત્રતા મેળવી છે. અમે સહુ જેમણે સંગ્રામમાં હિસ્સો લીધો તેમણે એવા વિચાર સાથે ભાગ લીધો હતો કે સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ, ભારતમાં એક સારી સરકાર સત્તા સ્થાને આવશે. જ્યારે અમે ભાગલાનો સ્વીકાર કર્યો, ત્યારે એવી સંનિષ્ઠ ઈચ્છાથી કરેલો કે કદાચ તેમ કરવાથી પ્રગતિને અશક્ય બનાવી દેનાર બાબતોથી અવરોધ પામ્યા વિના બન્ને દેશ પોતપોતાની રીતે મુક્તપણે વિકાસ સાધી શકશે. તેની સાથોસાથ, પાકિસ્તાનને અમે શુભેચ્છાઓ પાઠવી હતી અને અમે આશા સેવતા હતા કે પરિસ્થિતિ થાળે પડતાં, જ્યારે તેઓને ખ્યાલ આવે કે આપણે ખરેખર ભાઈઓ છીએ અને ભિન્ન ધાર્મિક વિચારો અને આદર્શોમાં વહેચાયેલા બે અલગ રાષ્ટ્રો નથી, ત્યારે તેઓ આપણી પાસે પાછા ફરશે.

ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે વલ્લભભાઈ ઉપર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું, અને આનું કારણ એ હતુ કે પાકિસ્તાનને મુસ્લિમ રાષ્ટ્ર જાહેર કરવામાં આવેલ હતું. સરદાર પટેલે છેવટ સુધી આનો વિરોધ કર્યો. એક. ગોપાલે પોતાની નોંધમાં પણ લખેલ છે કે :

સરદાર પટેલને સામાન્ય રીતે હિંદુત્વવાદના પ્રખર ટેકેદાર તરીકે ચીતરવામાં આવ્યા છે પરંતુ હકીકતમાં તેમની ખરી નિસ્બત રાષ્ટ્રીય એકતા વિશે જ છે.

સરદાર પટેલના જાહેરજીવનના શરુઆતના વર્ષોમાં જ્યારે ખિલાફત ભંગ માટે ગાંધીજીએ અલીભાઈઓ – મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમદ અલી સાથે મળીને કાર્યરત થવાનું જણાવ્યુ. બ્રિટિશરાજ વતી ત્યારના વડાપ્રધાન લોઈડ જ્યોર્જ ભારતના મુસ્લિમોને વચન આપ્યુ કે પ્રથમ વિશ્વયુધ્ધ (૧૯૧૪-૧૮)માં તુર્કીની હાર થવા છતાં મુસ્લિમોના સૌથી પવિત્ર ગણાતા ધર્મસ્થળો મક્કા અને મદીના, કાબા સહિત તેમના ધર્મવડા ઓટોમેન ખલીફા પાસેથી છીનવી નહી લેવામાં આવે, પરંતુ આ વચન ભંગ થયો અને મુસ્લિમોને સતત ડર સતાવતો રહ્યો કે અંગ્રેજો દ્વારા કાબાને અપવિત્ર કરી નાંખવામાં આવશે. દક્ષિણ અને મધ્ય એશિયામાં આ કારણે મુસ્લિમોમા ક્રોધનો ચરુ ઉકળી રહ્યો હતો. ભારતમાં આના વિરોધ કરવા માટે આગેવાની અલી ભાઈઓએ લીધી. ગાંધીજીને લાગ્યુ કે મુસ્લિમોની સાથે તેમના સંકટ સમયે હિંદુઓએ સાથે રહેવુ જોઈએ, જ્યારે મોટાભાગના કોંગ્રેસી નેતાઓ ગાંધીજી સાથે સહમત ન થયા. આ બાબતે કોંગ્રેસમાં અનિર્ણાયકતા પેદા થઈ, પરંતુ મહાત્મા પોતાની વાતને વળગી રહ્યા આ કારણે મુસ્લિમોએ તેમને પોતાના હ્રદયમાં સ્થાન આપ્યુ અને તેમની આગેવાની પણ સ્વીકારી.

૧ ઓગષ્ટ ૧૯૨૦ના રોજ મુંબઈ સ્થિત ખિલાફત હાઉસમાં અસહકાર ચળવળની શરૂઆત થઈ અને તેમને પ્રચંડ પ્રતિસાદ મળ્યો આજ દિવસે તિલકજી અવસાન પામ્યા. અસહકાર ચળવળના પ્રચંડ પ્રતિસાદના કારણે બ્રિટિશ સરકાર હચમચી ગઈ. ગાંધીજીની હાકલથી લોકોએ બ્રિટિશ ખિતાબો, વિલાયતી ચીજોનો ત્યાગ કર્યો, ટાગોરજીએ પોતાના નાઈટહૂડના ખિતાબનો પણ ત્યાગ કર્યો. સરદાર પટેલ પ્રેરણા પુર્વક ગાંધીજીને અનુસર્યા અને હકીકતમાં તેઓ જ આ ચળવળના પ્રણેતા બન્યા. આ ચળવળ ધાર્મિક બાબતની હોવા છતાં તેમણે ક્યારેય અન્ય નેતાઓ માફક વિરોધ ન કર્યો. પોતાના વક્ત્વ્યમાં સરદાર પટેલે કહ્યુ કે :

બ્રિટનના વચન છતાં તુર્કી સામ્રાજ્યનું વિભાજન કરવામાં આવ્યુ. સુલતાનને કોંસ્ટેંટીનોપોલ્માં કેદી બનાવવામાં આવ્યા, સિરીયા ઉપર ફ્રાંસે કબ્જો જમાવ્યો, જ્યારે મેસોપોટેમીયા અને પેલેસ્ટાઈન બ્રિટનને તાબે થઈ ગયા. અરેબિયામાં પણ એક શાસક મુકવામાં આવશે જે બ્રિટિશ સરકારને ટેકો આપે. ખુદ વાઈસરોયે પણ સ્વીકાર્યુ કે શાંતિની અમુક શરતો મુસ્લિમ કોમને નારજ કરનારી છે. હકીકતમાં ભારતના મુસ્લિમો માટે ખૂબ દિલ દુભાવનારો બનાવ છે, અને જ્યારે હિંદુઓ પોતાના જ દેશવાસીઓને આ રીતે દુ:ખી જુઈને બેઅસર કેવી રીતે રહી શકે?

સરદાર પટેલ લોકપ્રતિસાદ જગાવવા માટે ગુજરાતભરમાં ઠેરઠેર ફર્યા. તેમણે પોતાના પ્રવચનોમાં  ખિલાફત ચળવળ કે પંજાબ ચળવળ ના ટીકાકારો પર આકરા પ્રહારો કર્યા અને ગાંધીજીએ જલિયાવાલા હત્યાકાંડને પણ ખિલાફતના મુદ્દા સાથે જોડી દીધો. તેમણે નવજીવનમાં નોધ્યુ છે કે :

આપણે ઘણીવાર એવુ માનવા પ્રેરાઈએ છીએ કે હિંમત અને નિર્ભયતા એ ઉધ્ધતાઈ અને ઉશ્કેરણીજનક ભાષાના પાયા છે. વલ્લભભાઈ પટેલે સાબિત કરી બતાવ્યુ છે કે અવિનયી થયા વિના પણ અડગ રહી શકાય છે.

હિંદુઓમાં સરદાર એક એવા હતા કે જેમના પર ગાંધીજી ખુદ તેઓને મુસ્લિમોની નજીક લાવવા માટે મદાર રાખતા હતા. અન્ય કોંગ્રેસીનેતાઓ અચકાતા પરંતુ સરદાર પટેલ પોતાના માર્ગદર્શકની પડખે અડગ ઊભા રહેતા.

સંદર્ભ : સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો – ડો. રફીક ઝકરીયા.

આવા તો અનેક પ્રસંગો છે. સરદારને મુસ્લિમ વિરોધી માનવા હું તો તૈયાર નથી. સરદાર પટેલના જન્મ દિવસની દરેક રાષ્ટ્રપ્રેમી નાગરિકોને શુભકામનાઓ 

86th Death Anniversary of Vithalbhai Patel

86th Death Anniversary of Vithalbhai Patel


જીવન માટે જરૂરી તાલીમ પ્રાપ્ત કરી, આપ મહેનત અને પોતાનો માર્ગ જાતે શોધવાની કળાથી દરેક મુશ્કેલીઓ પાર પાડી. વકીલાતનો ધીકતો ધંધો છોડીને દેશની આઝાદી માટે પોતાની જાતને ઝોકી દીધી. દેશની ગરીબ લોકોની તથા સ્વાતંત્ર્ય સંગ્રામ માટે અંગ્રેજો સામે વકીલાત આદરી. પોતાની દરેક સુખ સાહ્યબી, સગવડ અને એશઆરામ ભરી જીંદગીને તિલાંજલી આપી.

મુંબઈ ધારાસભાના સભ્ય તરીકે, મુંબઈ કોર્પોરેશનના મેયર તરીકે, વડી ધારાસભાના સભાસદ અને પ્રમુખ તરીકે એમણે જે કાર્યો દેશહિત માટે કર્યા તે માટે તેઓ હંમેશા અંગ્રેજ સરકાર માટે સિરદર્દ સાબિત થયા. પાર્લામેંટરી અવરોધનો અભ્યાસ અને ઉત્તમ આચરણ તેમણે હંંમેશા કર્યા. પરીણામે તેઓ ના દરેક કાર્યોમાં વિધ્નો નો વરસાદ રહેતો પરેંતુ તેમણે દરેક મુશ્કેલીઓ પાર કરી પોતાના કાર્યો પુરા કર્યા. આખુ સરકારીતંત્ર તેમને ચારેકોરથી સંકટોથી ઘેરી રાખતુ તેમ છતાં તેઓ અજેય રહ્યા, અને સૌ વિરોધીઓને તેમણે પરાસ્ત કર્યા. પરંતુ આ બધાની અસર તેમની તબિયત પર પણ પડી અને તેમનું સ્વાસ્થ કથળી ગયું. ચારેક વાર તેઓએ જીવજોખમી ઓપરેશન કરાવ્યા, તેમ છતાં દેશના સ્વાતંત્ર્યનો કેસ સ્વતંત્ર રાષ્ટ્રો સમક્ષ રજુ કરવા તેમણે શ્રમયુક્ત પ્રવાસો પણ કર્યા. પોતાના છેલ્લાં શ્વાસ સુધી દેશહિત, દેશની પ્રગતિ અને તેનુ ગૌરવ જ એક માત્ર ઝંખના રહી.

હજારો રુપિયાની વકીલાત છોડી તેમણે દેશ ખાતર ફકીરી અપનાવી ત્યારે તેમના ખર્ચની સંપુર્ણ જવાબદારી તેમના નાના ભાઈ સરદાર પટેલે ઉઠાવી, અને વિઠ્ઠલભાઈના થકી જ વલ્લભભાઈ પટેલ ગાંધીજીને અમદાવાદ સ્થિત ગુજરાત ક્લબમાં મળ્યા અને ત્યાર પછી વલ્લભભાઈએ સ્વરાજ્યની લડતમાંં ઝંપલાવ્યું, વિઠ્ઠલભાઈ ના કારણે જ આજે આપણા દેશને એક કરનાર સરદાર પટેલ જેવા આઝાદીના લડવૈયા મળ્યા. મહાદેવભાઈ દેસાઈના શબ્દોમાં કહીએ તો બન્ને ભાઈઓ બ્રિટિશ સરકાર સામે બહારવટે ચડ્યા હતા અને આ બહારવટુ એટલુંં અસરકારક હતું કે સરકાર હંમેશા આ બન્ને ભાઈઓથી ભડકેલી રહેતી.

મધ્યસ્થ ધારાસભાના પ્રમુખ તરીકે એમને સારો એવો પુરસ્કાર મળતો થયો ત્યારે તેઓ પોતાના ઘર ખર્ચમાંથી બચતી રકમ આશરે દોઢેક હજાર દર માસે તેઓ ગાંધીજીને મોકલતા. ગુજરાતની જળસંકટ સમયે તો તેમનો અંગત ફાળો આશરે દસેક હજાર નોંધાવી પ્રમુખ રેલરાહતફંડ ઊભું કરેલ.

તન મન ધન સર્વસ્વની દેશોન્નતિ માટે વિઠ્ઠલભાઈની યશકલગી એટલે તેમનું વસિયતનામું. તેમણી પોતાના ચાર ભાઈઓ અને તેમનો પરિવાર હોવા છતાં તેમણે આખા દેશના સંતાનોને પોતાના ગણી પોતાની સમગ્ર મિલ્કત દેશને વસિયતનામા થકી સમર્પિત કરી. આ વસિયત થકી થોડો વિવાદ ઉભો થયેલ અને કોર્ટ કેસ પણ થયેલ આ કારણે સરદાર પટેલ વિશે થોડી ગેરસમજો પણ પ્રજામાનસમાં પેદા થયેલ, પરંતુ કોર્ટના ચુકાદા બાદ સમગ્ર મિલ્કત વિઠ્ઠલભાઈની વસિયત મુજબ દેશ્ને સમર્પિત કરવામાં આવી.

તારીખ ૨૨ ઓક્ટોબર ૧૯૩૩ના રોજ તેમનુ જીનીવામાં અવસાન થયું અને તેમને જે કોફીન દ્વારા ભારત લાવવામાં આવ્યા તે કોફીન આજે પણ કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલમાં જાહેર જનતા માટે સાચવીને રાખવામાં આવેલ છે. 

વિઠ્ઠલભાઈએ જીવતાં અને મરતા દેશભક્તિ અને દેશદાઝની ધૂણી ધખાવી રાખી તેમના જેવા અનેક દેશસેવકોના કારણે જ આજે દેશ સ્વતંત્ર બની શક્યો. 

सुभाषचंद्र और सरदार पटेल के बीच तनाव की हकीकत - THE FACT OF THE DISPUTE BETWEEN SARDAR PATEL AND SUBHASH CHANDRA BOSE

सुभाषचंद्र और सरदार पटेल के बीच तनाव की हकीकत 

THE FACT OF THE DISPUTE BETWEEN SARDAR PATEL AND SUBHASH CHANDRA BOSE


वर्ष १९३९ के कांग्रेस अधिवेशन के लिए अध्यक्ष पद के सवाल पर विचार किया गया, तो गांधी ने अध्यक्ष के रूप में जवाहरलाल पर नजर रखी, गांधीजी के अनुसार जवाहरलाल समाजवादियों के जातिवादी दृष्टिकोण और विचारों को शांत कर सकते थे। ब्रिटिश सरकार ने प्रांतीय स्वायत्तता स्वीकार कर ली थी और इसका फायदा तभी मिल सकता था अगर कोंग्रेस एक जुथ हो, जवाहरलाल समाजवादीयो और जातिवादी कट्टरपंथियों को नियंत्रित किया जा सकता था। यह जानकर कि जवाहरलाल का नाम गांधीजी के दिमाग में है, कांग्रेस के कई नेताओं और कार्यकारी समिति के सदस्यों ने लखनऊ सम्मेलन के लिए सरदार पटेल के नाम का सुझाव दिया। और अगर सुझाव सामने आते रहे और चर्चाएँ होती रहीं, तो मतभेद सतह पर आए बिना नहीं रहेता। इस प्रकार, अपने बयान में, सरदार पटेलने कहा:
हालाँकि कुछ मित्रों ने लखनऊ अधिवेशन की अध्यक्षता के लिए मेरा नाम सुझाया है, लेकिन मैं इस चुनाव को सर्वसम्मति से करना चाहता हूँ और इसके साथ ही मैं अपना नाम वापस लेता हूँ। लेकिन इसका मतलब यह नहीं है कि मैं जवाहरलाल के हर विचार से सहमत हूं। देश जानता है कि कुछ महत्वपूर्ण मुद्दों पर जवाहरलाल के  विचार और मेरे विचार अलग-अलग हैं; हालांकि, मैं उन सभी से आग्रह करता हूं कि वे अब तक जवाहरलाल को अध्यक्ष चुने। इसका मतलब यह भी नहीं है कि कांग्रेस समाजवादी सोच को स्वीकार करती है।
लखनऊ कांग्रेस अधिवेशन में, प्रांतीय स्वराजके चुनावो की सम्पूर्ण व्यवस्था की जिम्मेदारी सरदार पटेल को सौंप दी गई थी,  वर्ष १९३७ के इन चुनावोके रुझान जब आए तो पुरे देश मे कोंग्रेसको बहुत बडी जीत मीली थी। फरवरी १९३८ के हरीपुरा (बारडोली तालुका) कोंग्रेस अधिवेशन जब हुआ त्तब तक जवाहरलाल के साथ साथ कोंग्रेसको समाजवादी और जातिवादीओने पुरा सहकार दिया, यह देखते हुए, गांधी इस तर्क के साथ आए कि यदि कांग्रेस एक या दो साल तक और एक जुथ रही तो अंग्रेजों पर और बेहतर तरीके से दबाव डाला जा सकता है। सुभाष चंद्र बोस को वर्ष १९३७ के चुनावों के दौरान कैद किया गया था, लेकिन चुनावों के बाद उन्हें रिहा कर दिया गया था, और सुभाषचंद्र की मुक्ति को कांग्रेस के समाजवादियों द्वारा उत्साह से स्वीकार। गांधीजी का यह मानना था कि अगर सुभाष बाबू जवाहरलाल के उत्तराधिकारी के रूप में कांग्रेस के अध्यक्ष बनते हैं, तो कांग्रेस के कट्टरपंथी अपने आप खामोश हो जाएंगे। और इस वजह से गांधीजीने अध्यक्ष के लिए सुभाषचंद्र बोझ का सुचन दिया, कांग्रेस पार्टी ने सर्वसम्मति से इस सुझाव को स्वीकार कर लिया। 

लेकिन इसके साथ, एक नई समस्या का जन्म हुआ। नए अध्यक्ष सुभाष चंद्र बोस को कोंग्रेसने सर्वसम्मति से स्वीकार किया, औस समाजवादी लोगों ने समाजवाद की एक जीत के रूप में अपनाया और कांग्रेस की दक्षिणपंथी नीतियों की सार्वजनिक रूप से निंदा करने लगे। और उनका यह मानना था कि सरदार पटेल कांग्रेस की इस दक्षिणपंथी नीति में सबसे सक्रिय व्यक्ति थे। और इसलिए उन्होंने सरदार पटेल के खिलाफ अभियान शुरू कर दिया। और सुभाष चंद्र बोस ने उन्हें कांग्रेस पार्टी के अध्यक्ष के रूप में नहीं रोका, इसलिए सरदार पटेल बहुत नाराज़ थे और अपने एक भाषण में, उन्होंने सार्वजनिक रूप से समाजवादी लोगों पर व्यंग्य किया कि वह शर्मीले, गैर जिम्मेदार और कोई ठोस काम करने में असमर्थ हैं। इस प्रकार, सुभाष चंद्र बोस और अन्य सभी कट्टरपंथी सरदार पटेल से नाराज हुए।

सुभाष चंद्र बोस कांग्रेस पार्टी के अध्यक्ष बनने के लायक नहीं हैं यह बात जल्द ही गांधीजी को अहेसास हुआ, साथ साथ उन्होने महसूस किया कि यह लोग गांधी के विचारों से कोसो दूर है। सुभाष चंद्र एक समाजवादी नहीं थे, लेकिन जयप्रकाश और अन्य समाजवादियों के साथ उनका तालमेल था, जिन्होंने सरदार पटेल के बारे में तीखी टिप्पणी की थी। यद्यपि जवाहरलाल गांधी से अलग, फिर भी उन्होंने गांधी की मर्यादा और विवेक को बनाए रखा। यह सुभाषचंद्र के स्वभाव में नहीं था,गांधी के प्रति गांधी के सम्मान और श्रद्धा के बावजूद, कभी-कभी वह गांधीजी के साथ अपनी मर्यादा लांग देते थे।

परिणाम स्वरूप, गांधीजी और उनके सहयोगियों ने वर्ष १९३९ के त्रिपुरा सम्मेलन में सुभाष चंद्र की अध्यक्षता को समाप्त करने का निर्णय लिया और इसके विपरीत, सुभाष चंद्र बोस ने एक और वर्ष के लिए अपने अध्यक्ष पदके चुनाव के लिए अपनी उम्मीदवारी की घोषणा की। सरदार पटेल, मौलाना और गांधीजी ने भी इस चुनाव को गैर-प्रतिस्पर्धी बनाने की कोशिश की लेकिन सुभाषचंद्र बोस टस से मस नहीं हुए। डो. पट्टाभि सीतारमैया गांधीजी, सरदार पटेल और अन्य वरिष्ठ कांग्रेस नेताओं के आशीर्वाद के साथ, सुभाष चंद्र बोस के प्रतिद्वंद्वी के रूप में अपनी उम्मीदवारी की घोषणा की। सुभाष चंद्र बोस अपनी जोशीली प्रक्रिया के कारण युवाओं के बीच लोकप्रिय हो गए थे और कांग्रेस के प्रतिनिधियों के बीच भी लोकप्रिय हो गए थे, इस वजह से कांग्रेस अध्यक्ष के रूप में दूसरी बार सुभाष चंद्र बोस गांधी और सरदार पटेल की इच्छा के विरुद्ध बने।

इस कारण से सुभाष चंद्र और गांधी के अनुयायियों के बीच एक अपरिहार्य दरार बन गई। महासभा में बहुमत होने के बावजूद सुभाष चंद्र के पास कारोबारी समिति में बहुमत नहीं था, और अधिकांश कारोबारे समिति के सभ्य गांधीजी समर्थक थे, इसलिए सभी गांधीवादी कारोबारी सदस्योंने फैसला किया कि नए अध्यक्ष को गांधीजी की सहमति से नये कारोबारी सदस्यो को नियुक्त किया जाना चाहिए और संकल्प पत्र के साथ उन्होंने एकमत होकर सबने इस्तिफा दे दिया। परिणाम स्वरूप, सुभाष चंद्र बोस के हाथ बंधे हुए थे। सुभाष चंद्र बोस ने समझा कि गांधीजी और सरदार के सहयोग के बिना, कांग्रेस अध्यक्ष का ताज एक परीक्षा थी। यदि गांधीजी का बहुसंख्यक समर्थक नए कारोबारी में है, तो कांग्रेस अध्यक्ष के हाथ बंधे रहेंगे, और दूसरी तरफ, यह परंपरा रही कि कांग्रेस के सभी पहले के अध्यक्ष स्वतंत्र रूप से कारोबारे की नियुक्ति कर सकते हैं, कारोबारी सदस्यो के एक प्रस्ताव के साथ अटक जाएगा। इस प्रकार, सुभाष चंद्र बोस को कांग्रेस अध्यक्ष का पद छोड़ना पड़ा।

उपरोक्त राजनीतिक भूकंप के कारण सुभाषचंद्र बोज इतने व्यस्त थे कि वे १९३३ के वर्ष दौरान विट्ठलभाई पटेल (सरदार पटेल के बड़े भाई) का निधन हो गया और उनकी वसीयत को अंजाम देने में देरी हुई, इसलिए विठ्ठलभाई पटेल अपनी वसीयत के व्यवस्थापक के रूप में गोरधनभाई पटेल, जो कलकत्ता के विधायक थे और एक अन्य सुभाष चंद्र बोस, जो विठ्ठलभाई के मित्र भी थे, ने दो व्यक्तियों को नियुक्त किया। दूसरे प्रशासक के रूप में, डॉ गोरधनभाई पटेल ने बार-बार सुभाष चंद्र बोस को वसीयतनामा निष्पादित करने के लिए याद दिलाया लेकिन सुभाष चंद्र बोस ने इस मामले पर पर्याप्त ध्यान नहीं दे पा रहे थे। परिणामस्वरूप, डॉ गोरधनभाई पटेल ने सुभाष चंद्र बोस को वसीयत की मूल प्रति देने के लिए कहा और यदि वे नहीं देंगे तो वे स्वयं अदालत जाएंगे और प्रति प्राप्त करने के लिए कानूनी कार्रवाई करेंगे। इस प्रकार, सुभाष चंद्र बोस मूल वसीयत पटेल को भेजी गई थी। जैसे ही वसीयत की मूल प्रति हाथ में आई, गोरधनभाई वल्लभभाई से मिले। और विट्ठलभाई की वसीयत का विस्तार करते हुए, भले ही सरदार पटेल विठ्ठलभाई की इच्छा से अनभिज्ञ थे, उन्होंने कोई विशेष रुचि नहीं ली, जिसका मुख्य कारण यह था कि विठ्ठलभाईने सुभाषचंद्र पर विश्वास करके वसियत बनाई थी। उनका मानना ​​था कि वे उन्हे वसीयत  में नहीं पड़ना चाहिए। लेकिन जब गोरधनभाई ने मूल प्रति सरदार पटेल के सामने रखी और सरदार पटेल ने पूरी वसीयत ध्यान से पढ़ा। वसीयत के गवाह के रूप में हस्ताक्षर किए गए तीनों बंगाली थे। जब की जिनिवा में विठ्ठलभाई पटेल की मृत्यु हुई, उस वक्त विठ्ठलभाई के गुजराती दोस्तों भुलाभाई देसाई, वालचंद हीराचंद और अंबालाल साराभाई जिनेवा में रहते थे। हालाँकि, उन्हें बताए बिना, तीनों बंगालियों को वसीयत के गवाह के रूप में क्यों चुना गया? यह बात से सरदार पटेल के दिमाग में संदेह पैदा हो गया। इसके अलावा, सुभाष चंद्रा ने वसीयत के अंतिम खंड में जो राशि व्यक्त की थी, उसका इस्तेमाल सुभाष चंद्र को सौंपे गए हिंदुओं के राजनीतिक उत्थान के लिए किया गया था, और इसका इस्तेमाल विदेशों में रह रहे हिंदुओं में राजनीतिक जागरूकता बढ़ाने के उद्देश्य से किया गया था, और उन्होंने थोडी देर सोचा और गोरधनभाई पटेल को विठ्ठलभाई पटेल की इस वसीयत को अदालत में चुनौती देने की जिम्मेदारी सौंपी और अंततः वसीयत झूठी साबित हुई।

इस प्रकार, सरदार पटेल और सुभाष चंद्र बोस के बीच विवाद जारी रहा।
© all rights reserved
SardarPatel.in