Gandhi and Sardar Patel | गांधी और सरदार पटेल । ગાંધી અને સરદાર પટેલ

Gandhi & Sardar Patel | गांधी और सरदार पटेल । ગાંધી અને સરદાર પટેલ

How were Sardar Vallabhai Patel related to the Gandhiji?



ગાંધીજીમાં સરદાર સાહેબે વિશ્વાસ મુક્યો, અને સરદાર પટેલ એમ કાંઈ કોઈને પારખ્યા વગર વિશ્વાસ ન મુકે, સરદાર સાહેબે કેમ ગાંધીજી પર વિશ્વાસ મુક્યો તે પણ જાણવું જોઈએ. ગાંધીજી ફક્ત રાજકીય કે ફક્ત આર્થિક કે ફક્ત સામાજિક નેતા ન હતા આપણે ખુશીથી કહી શકીએ કે મહાત્મા ગાંધીજી એક ધર્મનેતા હતા, એક આધ્યાત્મિક નેતા હતા. એમનું લક્ષ્ય સત્ય હતું. તેઓ કહેતા ઈશ્વર સત્ય છે એમ નહી પણ સત્ય ઈશ્વર છે. સત્યની શોધમાં લાગેલ ગાંધીજીમાં સરદાર પટેલે શ્રધ્ધા રાખી. અને ગાંધીજીને જે સત્ય સમજાયુ તે સત્યને અપનાવવાની વૃત્તિ સરદાર સાહેબે રાખી. સરદાર પટેલે તો અનેકવાર કહ્યુ છે કે : “હું ગાંધીજીનો સૈનિક છું. તે કહે તેમ કરવાને કાજે બંધાયેલો છું.” આ શબ્દો સરદાર સાહેબે ફક્ત બોલવા માટે નહોતા કહ્યા પરંતુ તેમણે તે વાતનો અક્ષરે અક્ષર પાળી બતાવ્યો.

સરદાર પટેલના શતાબ્દી ગ્રંથમાં એક વાત લખાયેલ છે તે સમજવા જેવી છે કે સરદાર પટેલ ગાંધીજીના અનુયાયી હતા પરંતુ અંધ ભક્ત નહોતા. તેમણે કહ્યુ કે : ઘણા મને ગાંધીજીનો અંધ ભક્ત કહે છે. હું ઈચ્છું છું કે હકીકતમાં મને તેમના અંધ ભક્ત બનવાની શક્તિ મળેપરંતુ અફસોસ તેવુ નથી. હું મારી પાસે સરેરાશ બુધ્ધિ અને સમજ હોવાનો દાવો કરું છું. મે દુનિયા જોઈ છેઅને તેથી આ સંભવ નથી કે હું આ અર્ધ નગ્ન વ્યક્તિને પાગલ માણસની જેમ અથવા કોઈ સમજણ વગર અનુસરુ. હું એવા વ્યવસાયનો સભ્ય હતો કે જેમાં કદાચ હુ ઘણાને ગેરમાર્ગે દોરી હું શ્રીમંત બની શક્યો હોતપરંતુ મે આ વ્યવસાય છોડી દીધોકારણકે મે આ માણસ પાસેથી જાણ્યુ કે આ એ રસ્તો નથી જેના થકી હું ખેડુતોનું ભલુ કરી શકુ. તેઓ ભારતમાં આવ્યા ત્યારથી જ હું તેમની સાથે રહ્યો છુંઅને જ્યાં સુધી હું જીવીશ અને તે જીવે ત્યાં સુધી આ સંબંધ રહેશે. તેમ છતાં હું તેમને મારા કામથી દૂર રાખું છું. જો આપણે ફક્ત નેતૃત્વ માટે તેમની તરફ ધ્યાન રાખીએ તો આપણે પહેલ અને સ્વતંત્ર કાર્યવાહીની ક્ષમતા ફરીથી મેળવી શકીશું નહી આ માટે તેમના માર્ગદર્શનની જ રાહ જોવી પડે. આપણે હંમેશા કોઈની સહાયતા પર નિર્ભર હોઈએ તો આપણે કાંઈ પણ પ્રાપ્ત કરવાની આશા રાખી શકીએજ્યારે તેઓ મૈસુરમાં બીમાર હતાત્યારે ઘણા લોકોએ તેમને ટેલીગ્રામ મોકલી વિનંતી કરી કે તેઓએ પૂર-રાહત કાર્ય માટે ગુજરાત આવવું. આથી તેમણે મને પુછ્યુ કે શું કરવું જોઈએત્યારે મે કહ્યુ કે દસ વર્ષથી તેઓ ગુજરાતને સલાહ આપે છેઅને જો તેમણે જાણવું હોય કે આ સલાહ મુજબ ગુજરાત અનુસરે છે કે નહી તો તમારે ગુજરાત ન જવુ જોઈએ. આવી જ રીતે મે તેમને કહ્યુ હતુ કે મારી બારડોલીમાં ધરપકડ થાય ત્યાર પછી જ તેમણે બારડોલી આવવું. શિસ્ત અને સંગઠનનો અભાવ એજ આપણી મુખ્ય ખામી છે. સૈનિક કેવી રીતે બનવું તે આપણે નથી જાણતા. આપણે હુકમ આપવા માટે ટેવાયેલ નથી. વ્યક્તિગત સ્વતંત્રતાના આ યુગમાંસ્વતંત્રની પરવાનગી ભુલ ભરેલ છે.

પ્રશ્ન ખેડા સત્યાગ્રહનો હોય કે બારડોલી સત્યાગ્રહનો હોય, કે પછી મીઠા સત્યાગ્રહ હોય સરદાર પટેલ માટે તો ગાંધીજી એ કહ્યું એટલે કરવાનું. પરંતુ તે સત્યાગ્રહો કેવી રીતે સફળ બનાવવા તેની યોજનાઓ સરદાર પટેલ જ તૈયાર કરતા જેમ કે મીઠા સત્યાગ્રહ (દાંડી કૂચ્) ની વાત કરીએ તો સરદાર સાહેબે સાબરમતિ આશ્રમથી દાંડી સુધી આવતા ગામોની સ્વંય મુલાકાત લીધી અને ગાંધીજીનો રાતવાસો ક્યા રહેશે? તે માટે કેવી સગવડો કરવી? ગામે ગામથી કેટલા લોકો આ કૂચમાં જોડાશે? એમ આવી નાનામાં નાની બાબતોનું પોતે ધ્યાન રાખ્યું અને અંગ્રેજોએ દાંડી કૂચ સફળ ન જાય તે માટે રાસ ગામે સરદાર સાહેબની ધરપકડ કરી. જ્યારે તેમની ધરપકડ થઈ ત્યારે પણ તેમણે જેલમાં રહીને સત્યાગ્રહ સફળ કેવી રીતે કરવો તેની પુરેપુરી તકેદારી રાખી.તેમની ધરપકડ ૭ માર્ચ ૧૯૩૦ના રોજ રાસ ગામે સરદાર પટેલને ભાષણ કરવા માટે રોકવામાં આવ્યા અને તેમને એક એવા ગુના હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા કે જે તેમણે કર્યો જ નહોતો. સરદાર પટલે ભાષણનો એક પણ શબ્દ બોલ્યા નહોતા તેમ છ્તાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા.

આવા હતા સરદાર આપણા

સંદર્ભ : સરદાર રાષ્ટ્રીય સંવાદિતાના સર્જક 

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

India - The New Republic - 26 January 1950

India - The New Republic - 26 January 1950



डॉ बी. आर. अंबेडकर ने मसौदा समिति की अध्यक्षता की, और इस तथ्य से उस क्रांति का प्रतीक हुआ जो भारत में हुई थी। डॉ। अंबेडकर ने भारत के प्राचीन कानून-दाता मनु की भूमिका निभाई, जिनके हुक्मरानों ने भूमि में उच्चतम जीवन का शासन किया है। संवैधानिक कानून पर एक अधिकार, अम्बेडकर विधानसभा में मार्गदर्शक भावना थे; उनकी प्रस्तुति और अंतिम चरण के लिए प्रारूप संविधान का संचालन एक उत्कृष्ट प्रदर्शन था।

नए संविधान की समीक्षा में, कई लोगों को उद्यम की भयावहता का एहसास नहीं है और न ही इसकी जटिल-लगभग चौंकाने वाली प्रकृति, संविधान सभा के अध्यक्ष डॉ। राजेंद्र प्रसाद लिखते हैं। जिस जनसंख्या के साथ संविधान सभा को निपटना था, उससे अधिक थी, पूरे यूरोप की जनसंख्या रूस की जनसंख्या 319,000,000 थी जबकि 317,000,000 थी। यूरोप के देश कभी भी एक संघी सरकार में एक साथ शामिल नहीं हो पाए थे, एक एकात्मक सरकार के तहत बहुत कम। भारत में, जनसंख्या और देश के आकार के बावजूद, उन्होंने एक संविधान तैयार करने में कामयाबी हासिल की, जिसने इसे पूरा किया।

आकार के अलावा, अन्य कठिनाइयाँ थीं जो समस्या में ही निहित थीं। भारत में कई समुदाय बोल रहे थे, कई भाषाएँ। इसके अलावा, प्रावधान न केवल उन क्षेत्रों के लिए किया जाना था जो शैक्षिक और आर्थिक रूप से उन्नत थे; लेकिन जनजातियों जैसे पिछड़े लोगों के लिए भी।

महान परिमाण की एक और समस्या भारतीय राज्यों की समस्या थी। लगभग 600 राज्य भारत के एक तिहाई से अधिक क्षेत्र और देश की एक चौथाई आबादी को कवर करते थे। वे मैसूर द्वारा छोटे छोटे रियासतों से बड़े राज्यों के आकार में भिन्न हैं। हैदराबाद और कश्मीर। जब अंग्रेजों ने भारत छोड़ने का फैसला किया, तो उन्होंने भारतीयों को सत्ता हस्तांतरित की; लेकिन एक ही समय में, उन्होंने यह भी घोषित किया कि सभी संधियाँ और व्यस्तताएँ उनके साथ थीं। शहजादे लैप्स हो गए। जिस सर्वोपरि अभ्यास में वे इतने लंबे समय से लगे हुए थे और जिसके द्वारा वे राजकुमारों को बचाए रख सकते थे। तब भारत सरकार को इन राज्यों से निपटने की समस्या का सामना करना पड़ा था, जिनकी शासन की अलग-अलग परंपराएँ थीं, उनमें से कुछ का असेंबली में लोकप्रिय प्रतिनिधित्व था और कुछ में ऐसा कुछ भी नहीं था, और पूरी तरह से निरंकुश रूप से शासन कर रहे थे। संविधान सभा; इसलिए, अपने मजदूरों की शुरुआत में, उनके प्रतिनिधियों को विधानसभा में लाने के लिए उनके साथ बातचीत करने के लिए, ताकि उनके साथ परामर्श में एक संविधान तैयार किया जा सके। पहले प्रयास सफल रहे और उनमें से कुछ प्रारंभिक अवस्था में विधानसभा में शामिल हो गए, लेकिन अन्य लोग हिचकिचाए। अगस्त, 1947 तक, जब भारत अधिनियम की स्वतंत्रता लागू हो गई, तो उनमें से लगभग सभी दो अपवादों के साथ थे, उत्तर में कश्मीर और दक्षिण में हैदराबाद, भारत में आ गए थे। समय बीतने के साथ, यह स्पष्ट हो गया कि यह संभव नहीं था, छोटे राज्यों के लिए किसी भी दर पर, अपना अलग स्वतंत्र अस्तित्व बनाए रखने के लिए और फिर भारत के साथ एकीकरण की प्रक्रिया शुरू हुई। समय के साथ-साथ न केवल सभी छोटे-छोटे राज्यों को मिलाया गया और वे भारत के किसी न किसी प्रांत या अन्य देशों के साथ एकीकृत हो गए, बल्कि कुछ बड़े लोग भी इसमें शामिल हो गए। इसे प्रधानों और राज्यों के लोगों के क्रेडिट के लिए कहा जाना चाहिए, सरदार वल्लभभाई पटेल के बुद्धिमान और दूरदर्शी मार्गदर्शन के तहत राज्य मंत्रालय के क्रेडिट से कम नहीं, कि जब तक संविधान पारित किया गया था, तब तक राज्य थे प्रांतों के रूप में कमोबेश उसी स्थिति में और इन सभी का वर्णन करना संभव हो गया है, जिसमें भारतीय राज्यों और प्रांतों को शामिल किया गया है, जैसा कि संविधान में राज्य हैं। "हमने वयस्क मताधिकार के लिए प्रावधान किया है जिसके द्वारा केंद्र में लोगों और विधानसभाओं में विधानसभाओं का चुनाव किया जाएगा," डॉ प्रसाद ने कहा। "यह एक बहुत बड़ा कदम है, न केवल इसलिए कि हमारा वर्तमान मतदाता एक बहुत छोटा मतदाता है और बहुत हद तक संपत्ति की योग्यता पर आधारित है, बल्कि इसलिए भी कि इसमें जबरदस्त संख्याएँ शामिल हैं।" हमारी जनसंख्या अब 320 मिलियन, लगभग 50 प्रतिशत जैसी है। जिनमें से वयस्क आबादी का प्रतिनिधित्व करते हैं। और उस आधार पर, हमारे रोल पर 160 मिलियन से कम मतदाता नहीं होंगे। इस तरह के विशाल संख्याओं के द्वारा चुनाव के आयोजन का कार्य बहुत अधिक परिमाण का है और ऐसा कोई अन्य देश नहीं है जहाँ अभी तक इतने बड़े पैमाने पर चुनाव हुए हैं। "इस संबंध में कुछ तथ्य रुचि के होंगे। प्रांतों में विधानसभाओं की गणना की जाए, तो इसकी गणना लगभग ३, have०० से अधिक सदस्य करेंगे, जिन्हें लगभग निर्वाचन क्षेत्रों में निर्वाचित होना पड़ेगा। फिर ५०० सदस्यों की तरह कुछ होगा। लोगों की सभा और राज्यों की परिषद के लिए लगभग 220 सदस्य हैं। इस प्रकार हमें 4,500 से अधिक सदस्यों के चुनाव के लिए प्रावधान करना होगा और देश को 4,000 निर्वाचन क्षेत्रों की तरह विभाजित करना होगा।

Ref : The Western Mail - 26 January 1950

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

Did Sardar Patel called Gandhiji a dictator?

Did Sardar Patel called Gandhiji a dictator?



सरदार पटेलने गांधीजी को ध हिंदुस्तान टाईम्स के रीपोर्टर को गांधीजी को स्नेह व धैर्य से शासन करनेवाला तानाशाह बताया

ध हिंदुस्तान टाईम्स ९ मई १९३९

सरदार पटेलने कहा लोग मुझे हिटलर कहते है, लेकिन मैं कहता हूं कि गांधीजी सबसे बडे हिटलर हैं, जिन्हें मैंने देखा है। परंतु वह जो प्रभाव डालते है, वह अनंत प्रेम और धैर्य से पैदा होता है। उनके और जर्मनी के हिटलर के बीच यह खास फर्क है। महात्मा गांधी और अन्य लोगों के बीच अंतर इतना विशाल है, जो उन्हें लोगों का एकमात्र नेता बनाता है। मैं नही जानता कि उनके साथ कार्य करने के लायक हूं, लेकिन हमने उनका विश्वास जीत लिया लगता है। जो भी द्वेषपूर्ण आलोचनाएँ उन्हें सहनी पडती है, जो चाहे कितना भी प्रमुख हो, पर उनके बिना कार्य करने का साहस नही कर सकता। कितना भी कद्दावर नेता हो, उनका सहयोग चाहता है।“

अपने बारे में हुईं आलोचना के बारे में पटेलने कहा “दो या तीन प्रांतों में और अब कुछ राज्यों में मेरे विरुध्ध घातक मिथ्या प्रचार जान-बूझकर  किया जा रहा है। परंतु मैंए जान-बूझकर कोई गलत या असम्मानजनक कार्य नही किया है। मैं इस प्रकार के प्रलोभन के सामने झुकने के बजाय आत्महत्या कर लूंगा। मुझे महात्मा गांधी के साथ कार्य करने का गौरव प्राप्त हुआ है। मैं आपको विश्वास दिलाता हूं कि मैं उनके नाम पर अपने कार्यो के द्वारा कलंक नही लगने दूंगा।“

Ref: Gandhi, Nehru aur Subhash - P N Chopra

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

Vallabhbhai's Patriotism - Sardar Patel - सरदार पटेल - સરદાર પટેલ

Vallabhbhai's Patriotism

Sardar Patel - सरदार पटेल - સરદાર પટેલ 

શ્રી અમૃતલાલ યાજ્ઞિકે સરદારની ઝાંખી ખુબ સરસ રીતે વર્ણવી છે. સરદાર પટેલ રાષ્ટ્રપ્રેમી, અનોખી વ્યવસ્થાશક્તિવાળા અને વ્યવહારુ દ્રષ્ટિએ સ્થિતિ પારખી લઈ તુરત નિર્ણય લેનાર રાજપુરુષ હતા. કાશ્મીર, જુનાગઢ અને હૈદ્રાબાદ સામે જે પગલાં લેવાની જે હિંમત તેમણે દેખાડી તેના લીધે રાષ્ટ્રના ઇતિહાસમાં તેઓ હંમેશા અમર થયા.

સરદાર ગાંધીજીના વફાદાર સેવક હતા ને ગાંધીજીની ભાવનાના રંગે રંગાયા હતા, છતાં તેમની નિજી પ્રતિભા કાર્યશીલ રહેતી હતી તે હકીકત છે. પાકિસ્તાન વિશે ગાંધીજી સિધ્ધાંતોને વળગીને વિચારતા જ્યારે સરદાર વ્યવહારુ નજરે વિચારતા, આથી મતભેદને અવકાશ મળે જ, છતાં સમગ્ર જીવન ગાંધીજીના મૂલ્યોના રંગે રંગાયેલા રહ્યા. તેમણે તેમના પુત્ર ડાહ્યાભાઈને એક પત્ર લખેલ તે આ બાબતને સ્પષ્ટ કરે છે.

તેઓ લખે છે કે : “તમે ઓફિસમાં જે પત્રો લખો છો તેમાં ભાષા ઉગ્ર અને સામાને માઠું લાગે તેવી હોય છે. હકીકતમાં તો આપણાથી નાના માણસો હોય તેમની સાથે મીઠાશથી અને આદર પુર્વક કામ લેવું જોઈએ. કોઈને માઠું લાગવા જેવું કાંઈ લખેલ હોય તો માફી માંગજો અને તેમને પ્રેમ સંપાદન કરજો. મારો સ્વભાવ પણ કડક હતો, પણ મને એ વિશે ખુબ પસ્તાવો થયો છે. અનુભવથી તમને લખું છુ.”

આ પત્રમાં સરદારનું પોતાનાથી નાન વ્યક્તિઓ કે માણસો પ્રત્યેનો આદર અને પ્રેમાળ દિલની ઝાંખી થાય, સાથે સાથે તેઓ પોતાના પુત્રને પણ આજ રીતે વર્તવું તે સમજાવે છે. આમ એક વાત તો ચોક્કસ પણે કહી શકાય કે સરદાર પટેલનું વ્યક્તિત્વ કડક હોવા છતાં તેઓ કોમળ હ્રદયના પણ હતા.

સરદાર પટેલ કર્મવીર હતા, ફક્ત મોટી મોટી વાતો કર્યા કરનાર પ્રત્યે તેમને હંમેશા અનાદર રહ્યો. ગાંધીજી ૧૯૧૫માં હિંદુસ્તાન આવ્યા ત્યારે તેમની ઘણી પ્રતિષ્ઠા હતી. ગાંધીજી આશ્રમ કાઢવાના હતા, ત્યારે ગુજરાત કલબમાં તેમનું પ્રવચન હતું તે સમયે સરદાર ગુજરાત ક્લબમાં જ બ્રિજ રમતા હતાં. કોઈએ કહ્યુ કે ગાંધીજીનું પ્રવચન સાંભળવા જઈએ તો સરદાર પટેલે કહ્યુ એમાં શું સાંભળવાનું છે? તે સમયે ત્યાંના લોકોને ક્યાં ખબર હતી કે વલ્લભભાઈ ગાંધીજીના શિષ્ય બનશે? કોઈએ પણ ધાર્યુ નહોતું તેઓ સ્વાતંત્ર્યસંગ્રામના સેનાપતિ અને સરદાર બનશે? જ્યારે સરદારે જાતે જોયું કે ગાંધીજી અન્યાય સામે લડનાર વીરપુરુષ છે ત્યારે સરદારે પોતાની ખુમારી અને ખમીર સાથે ગાંધીજી સાથે જોડાયા અને પોતાની ઠાઠની જીંદગીને અલવિદા કહી એક સામાન્ય પુરુષ બની ગાંધીજીના અનુયાયી બન્યા.

બારડોલી સત્યાગ્રહની લડત પછી ગાંધીજીએ કહ્યું કે : “સેનાપતિની ચતુરાઈ પોતાનુ કારભારીમંડળ પસંદ કરવામાં રહી છે. મને વિચાર આવ્યો કે ઉપસેનાપતિ કોણ થશે? ત્યાં મારી નજર વલ્લભભાઈ પર પડી. મેં તેમની પહેલી મુલાકાત લીધી ત્યારે એમ થયું કે આ અક્કડ પુરુષ તે કોણ હશે? એ શું કામ કરશે? પણ જેમ જેમ હું એમના વધારે પરિચયમાં આવ્યો તેમ તેમ મને લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ. વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત.”

સરદારે બારડોલી સત્યાગ્રહ વખતે કરેલ ભાષણોએ ખેડુતોના ખમીર જગાડી દીધા. જે રીતે બહારવટિયા બાબર દેવાને સંદેશો આપ્યો તેવો સંદેશો કોઈ ઢીલા વ્યક્તિનું કામ નહોતુ. તેમણે બાબર દેવાને જાહેરમાં ભાષણ દરમ્યાન સંદેશો આપ્યો કે “બાબર દેવાને તમારામાંનો કોઈ પણ જાણતો હોય, કોઈને પણ તેની સાથે ભેટો કરવાનો કે વાતો કરવાનો પ્રસંગ આવે તો તેને કહેજો કે તારું બહારવટું એ બહારવટું નથી. બંદૂકડી લઈને ભાગતા ફરવું અને નિર્દોષોને લૂંટવા અને મારવા એમાં બહારવટું નથી. સાચા બહારવટિયાને તો હથિયારની જરૂર નથી. બહારવટું તો ઢસાના દરબારનું છે. બહારવટું તો ગાંધીજીનું છે. જે માણસ નિશસ્ત્રને સતાવે, લોકોને લૂટે અને ખૂનો કરે તે તો માણસકોમને કલંકરુપ છે.” આવુ હિંમતભર્યુ ભાષણ સાંભળીને તો લોકોમાં અનેરી શક્તિનું સિંચન થયુ.

આવા સરદાર આપણા હતા.

સરદાર શતાબ્દી સ્મારક ગ્રંથ – જશવંત શેખડીવાલા




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

PATEL - ORGANIZER OF FREEDOM - 15-12-2020

PATEL - ORGANIZER OF FREEDOM - 15-12-2020

આજે ૧૫-૧૨-૨૦૨૦ સરદાર પટેલ નિર્વાણ દિવસ, તા. ૧૫-૧૨-૧૯૫૦ના રોજ સરદાર પટેલે આ દુનિયાથી વિદાય લીધી. આઝાદી માટે ભારતે શૂરવીર સેનાની ગુમાવ્યો છે. દિલ્હી નાગરિકોની સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા મૌલાના અબુલ કલામ આઝાદની અધ્યક્ષતામાં રામલીલા ગ્રાઉન્ડમાં આજે એક વિશાળ જાહેર સભામાં સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જેમાં આચાર્ય જે. બી. કૃપલાની, શ્રી જગજીવન રામ, શ્રી એન. વી. ગાડગીલ, શ્રી મોહનલાલ ગૌતમ, સરદાર શર્દુલ સિંગ, કવિશ્રી શ્રી રામ, શ્રી દેશબંધુ ગુપ્તા, ડો. યુધવિર સિંગ, અને શ્રી મીર અહેમદ હતા.

દિલ્હીમાં સરદાર પટેલના સૌથી વરિષ્ઠ સાથી અને સાથીદાર મૌલાના આઝાદના ભાષણથી ભેગા થયેલા લોકો સરદાર પટેલ દ્વારા સ્વતંત્રતાની લડતમાં અજોડ હિંમત, દ્રઢ નિર્ધાર અને લોખંડી ઇરાદાઓ દર્શાવશે તેવી કથાઓ સાથે સંકળાયેલા હતા. ૯ નવેમ્બરના રોજ સ્વામી દયાનંદની પુણ્યતિથિની ઉજવણીમાં સ્થાનિક આર્યસમાજ દ્વારા આયોજીત સભામાં સરદાર પટેલે આજ મેદાનમાં કરેલા છેલ્લા જાહેર ભાષણની ઘણાને યાદ આવી હશે.

દિલ્હી રાજ્ય કોંગ્રેસ સમિતિ દ્વારા એક ઠરાવમાં આયોજિત બેઠકમાં કહેવામાં આવ્યું છે કે સરદાર પટેલના મૃત્યુમાં રાષ્ટ્રએ સ્વતંત્રતા માટે પોતાનો એક શૂરવીર સેના ગુમાવ્યો હતો.

"લડવૈયા અને સેનાપતિની તેમની પરંપરાઓ પ્રત્યે સાચું." આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, "સરદાર પટેલ મરણ અને મહિમાથી મરી ગયા. તેમ છતાં સરદાર હવે નથી, તેમ છતાં તેમનું નામ આપણા રાષ્ટ્રીય ઇતિહાસની ચોખ્ખી નોંધણીમાં સમેટશે અને વર્તમાન અને આવનારી પેઢી હંમેશાં તેમને યાદ રાખશે, જેમના હાથની ભૂમિકા ભજવી હતી. મુક્ત ભારતના બંધારણને આકાર આપવામાં સૌથી મુખ્ય ભૂમિકા. "

ઉર્દુમાં બોલતા મૌલાના આઝાદે કહ્યું: "આશરે ૩૦ કે ૩૫ વર્ષ પહેલા કેટલાક લોકોએ તેમના જીવનની શરૂઆત કરી હતી. તેમના જીવનની વાર્તા ભારતની ક્રાંતિની વાર્તા છે. આવી ઘણી વાર્તાઓ સમાપ્ત થઈ ગઈ છે અને અન્ય ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. સરદાર પટેલોનું જીવન શૌર્ય અને બહાદુરીની ગૌરવપૂર્ણ કથા હતી તે વાર્તા આજે સવારે ૯.૩૭ વાગ્યે સમાપ્ત થઈ ગઈ છે, તે હવે અમારી સાથે નથી, જોકે તેઓ આ દેશના અસંખ્ય લોકોના દિલ અને દિમાગમાં ખૂબ જ રહેશે.તેની વાર્તા તેમની જીવન એક અમર વાર્તા છે. તે વર્તમાન પેઢીના લોકો અને આવનારી પેઢીઓને હંમેશા યાદ રહેશે. તે આપણા દેશવાસીઓને કાયમ માટે પ્રેરણારૂપ રહેશે."

આગળ ભાષણ ચાલુ રાખીને મૌલાના આઝાદે કહ્યું: " ગાંધીજી લોકોને આકાર આપવા માટે એક મહાન પ્રતિભાશાળી હતા. તેમની મહાનતાએ તેમને જ્યાં પણ ત્યાંની પ્રતિભા શોધવામાં સક્ષમ બનાવ્યા. સરદાર પટેલ તે લોકોમાંથી એક હતા જેમણે ભારતની સ્વતંત્રતા સંગ્રામના પ્રારંભિક તબક્કામાં તેમને શોધ્યા હતા. હું ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના બોમ્બે સત્રમાં ૩૦ વર્ષ પહેલાં સરદાર પટેલને ચાર વર્ષ કેદ કર્યા બાદ મળ્યા હતા, આ સમયગાળા દરમિયાન તે મારા માટે લોહીના ભાઈ જેવો હતો. આપણે બધા એક જ બોટમાં સવાર હતા. અમે એક સભ્યોના સભ્યો જેવા હતા કુટુંબ. અમે એકબીજાના દુsખ અને આનંદ વહેંચી દીધા છે. 

આવા અનેક મહાનુભાવોએ પોતાની શ્રાધાંજલી આપેલ પરંતુ તા. ૧૫-૧૨-૧૯૫૦ના રોજ વડાપ્રધાને સાંસદમાં જે કહ્યું તે સમજવા જેવું છે.

પાર્લામેંટ પ્રોસીડીંગ તા. ૧૫-૧૨-૧૯૫૦ સમય સવારે ૧૦ વાગ્યે

સવારે ૧૦.૪૫

શ્રી નાયબ સ્પીકર (અનંથાસ્યન્મ આયંગર) : આદરણીય પ્રધાનમંત્રીને સરદાર પટેલના નિધનના સમાચર અંગે બોલવા માટે આવકારે છે.

વડાપ્રધાન શ્રી (જવાહરલાલ નહેરુ) : મારે તમને અભિવ્યક્ત કરવું છે. સાહેબ અને હાઉસને શોકપૂર્ણ સમાચાર છે. એક કલાક પહેલા, આજે સવારે ૯.૩૭ વાગ્યે. નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલનું બોમ્બે શહેરમાં નિધન થયું છે. ત્રણ દિવસ પહેલાં આપણામાંના ઘણા લોકોએ તેમને વિલિંગ્ડન એરફિલ્ડ પર જોયા હતા અને અમે આશા રાખી હતી કે બોમ્બેમાં તેમના રોકાવાના કારણે તેમનું સ્વાસ્થ સુધરી શકશે, તેમના સ્વાસ્થ પર અસર સખત મહેનત અને સતત ચિંતાઓના કારણે ખૂબ જ કપરી થઈ ગઈ હતી. એક કે બે દિવસ સુધી તે સુધરે તેવું લાગતું હતું, પરંતુ આજે વહેલી સવારે તેમની તબિયત ફરી બગડવા લાગી અને તેમની જીંદગીની વાર્તા પૂરી થઈ હતી.

તેમની એક મહાન વાર્તા છે, કેમ કે આપણે બધા જાણીએ છીએ, અને આખો દેશ જાણે છે, અને ઇતિહાસ તેને ઘણા પાનામાં નોંધાયું છે અને લોકો તેમને નવા ભારતના રચયિતા કહેશે અને તેમના વિશે ઘણી વાતો કહેશે. પરંતુ કદાચ અહીંના ઘણા લોકો માટે તે આઝાદીની લડતમાં આપણા સૈન્યના મહાન કેપ્ટન તરીકે યાદ આવશે અને જેમણે આપણને મુશ્કેલીઓ સમયે તેમજ વિજયની ક્ષણોમાં મિત્ર અને સાથીદાર તરીકે સલાહ આપી હતી. જેના પર કોઈ અવિરતપણે આધાર રાખે છે, એક મજબુત આધાર સ્તંભ જેમ કે જ્યારે આપણે મુશ્કેલીમાં હતા ત્યારે ડૂબતા હૃદયને જીવંત બનાવ્યો. આપણે તેને એક મિત્ર અને એક સાથીદાર અને બધા ઉપરના સાથી તરીકે યાદ કરીશું, અને હું ઘણા વર્ષોથી તેમની સાથે અહીં આ બેન્ચ પર બેઠો છું, અને હવે હું જ્યારે આ ખાલી બેંચ પર નજર કરું છું ત્યારે ચોક્કસ ખાલીપણું મારા પર હાવી થઈ જાય છે.

હું આ પ્રસંગે થોડું વધારે કહી શકું છું. મારા સાથીદાર શ્રી.રાજગોપાલાચારી અને હું અમારી અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે લગભગ તરત જ જઇ રહ્યા છીએ. હું સમજું છું કે રાષ્ટ્રપતિએ પણ તુરંત બોમ્બે જાવનું નક્કી કર્યું છે, અને અધ્યક્ષ સર આજે વહેલી સવારે ગયા હતા. મને કોઈ શંકા નથી કે મારા ઘણા સાથીદારો અને આ ગૃહના માનનીય સભ્યો આ અંતિમ શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે આ પ્રસંગે બોમ્બે જવું ગમશે, પણ મને લાગે છે કે તેઓ ભવ્ય કાર્યકર હતા કે તેઓ અમને અમારું કામ છોડવાનું ગમશે નહીં. તેથી મારી પાસે છે,સરદાર પટેલના સાથીદારો અને સાથીદારોમાં સૌથી વૃદ્ધ અહીંના બધામાં શ્રી રાજગોપાલાચારી સિવાય મારા સાથીદારોને અહીં રોકાવાનું કહ્યું. અને તે સાચું છે કે તેમણે જવું જોઈએ અને તે સાચું છે કે તેના અન્ય જૂના સાથીદાર રાષ્ટ્રપતિએ પણ જવું જોઈએ. બાકીના સમયમાં, દેશના કામ માટે અહીં અને બીજે ક્યાંક કામ કરવાનું અમારું છે કે ક્યારેય અટકતું નથી. અને તેથી આ દુ:ખ કે જે આપણી ઉપર આવી ગયું છે તે છતાં, આપણે પોતાને કામ ચાલુ રાખવા માટે મજબુત બનવું પડશે જેમ મહાન માણસ, મહાન મિત્ર અને સહકાર્યકર જેમનું નિધન થયું છે તે આવી ભવ્ય ભૂમિકા ભજવી.

શ્રી નાયબ સ્પીકર: ગુજરાતના સિંહ અને ભારતના સરદારનું નિધન થયું છે. તેમના અવસાનમાં ભારતે તેના એક રાષ્ટ્રીય નાયકને ભારતનો સૌથી મોટો પુત્ર ગુમાવ્યો છે. તે મહાત્માજીનો જમણો હાથ હતો. સરદારનું બિરુદ જે તેમને મળ્યું તે કોઈ પણ રાજા દ્વારા આપવામાં આવ્યું ન હતું. પરંતુ તે ભારતની સમગ્ર વસ્તી દ્વારા હાર્દિક માન્યતાનું પ્રતીક હતું. તેમની નિ:શંક હિંમત અને અવિચારી બલિદાન બધા માટે જાણીતા છે. યુદ્ધના મેદાનમાં સૈનિકની જેમ તેનું મૃત્યુ થયું. છેલ્લા દિવસ સુધી, તે તેના સ્વાસ્થ્યના ભાવે પણ, અનિયમિત રીતે સેવા આપી રહ્યો હતો. તેમણે આ દેશની આઝાદી જીતવા અને આ દેશના એકીકરણ અને એકીકરણના હેતુસર આઝાદી પ્રાપ્ત કર્યા પછી પણ આ દેશમાં એક ચમત્કાર કર્યો. તેણે ખરેખર એક ચમત્કાર કર્યો. એક ક્રાંતિ લોહી વગરની ક્રાંતિ જે વિશ્વના ઇતિહાસમાં અજાણી છે તે તેમના દ્વારા લાવવામાં આવી છે. તેમના દ્વારા પાંચસો ને પાંસઠ વિચિત્ર રાજ્યો અને મધ્યયુગીન શાસનને આખરે ભારતમાં વિલિન કરવામાં આવ્યું છે. ભારતને તેમના પ્રત્યે કૃતજ્ઞતા ઋણ સદાય રહેશે. તેના નામની આપણને બધા વહાલ કરશે અને વંશ સુધી સોંપવામાં આવશે. તેમનું જીવન આપણા બધા માટે અને ભાવિ પેઢી માટે પણ એક ચમકતો પ્રકાશ હશે. મને ખાતરી છે કે ભલે તેમણે પોતાનો આત્મા  છોડી દીધો છે, પરંતુ તેમ છતાં તેની ભાવના આપણી સાથે રહેશે અને સદા અને આપણને માર્ગદર્શન આપશે. તેના આત્માને શાંતિ મળે. તેમની યાદમાં હું આજે આ ગૃહ મુલતવી રાખું છું અને આવતી કાલે ગૃહનું બેઠક નહીં મળે. અમે આદર માટે બે મિનિટ મૌનમાં ઉભા રહીશું.

અમે સોમવારે મળીશું.

ત્યારબાદ ગૃહ 18 મી ડિસેમ્બર, 1950 ના સોમવારે ક્લોકના અગિયાર સુધી સ્થગિત થયું.

તા. ૧૫-૧૨-૧૯૫૦ સમય સવારે ૧૦ વાગ્યે આ પાર્લામેંટ પ્રોસીડીંગ એ બધી જ વાતોને રદિયો આપે છે કે સરદાર પટેલની અંતિમવિધી સમયે ડો. રાજેંદ્રપ્રસાદ - પ્રથમ રાષ્ટ્રપતિને હાજર રહેવા માટે રોકવામાં આવ્યા હતા.


sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

Why didn't Dahyabhai contest against Congress in Ahmedabad Lok Sabha elections?

Why didn't Dahyabhai contest against Congress in Ahmedabad Lok Sabha elections?

અમદાવાદની લોકસભા ચુંટણીમાં ડાહ્યાભાઈ એ શા માટે કોંગ્રેસ સામે ઉમેદવારી ન કરી?




જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાનો સમય હતો અને શહેરમાં ઉમેદવારની પસંદગીનો માહોલ જામ્યો હતો, તે સમયે ઈંદુલાલ યાજ્ઞિકને મધ્યસ્થ સમિતિએ અમદાવાદ લોકસભાની બેઠક માટે નામ પસંદ કરાયું હતું પરંતુ ઈંદુલાલ યાજ્ઞિકને મહાગુજરાત આંદોલન ગુજરાતમાં ચલાવી તે આંદોલનને જીતવાના સ્વપનમાં રાચતા હતા, અને આથી જ તેઓ ગુજરાત છોડી દિલ્હી તરફ જવા નહોતા માંગતા. આથી ઈંદુલાલ યાજ્ઞિક પોતાની જગ્યાએ બીજા ઉમેદવારોની શોધમાં લાગેલ હતા અને તેમની નજરે અમદાવાદના જ વિખ્યાત કુટુંબ હઠીસિંગના રાજા હથીસિંગ ચડ્યા, (હઠીસિંગના લગ્ન પંડિત નહેરુના બહેન કૃષ્ણા સાથે થયા હતા.), હઠીસિંગ સાથે ચર્ચા કરતા તેઓ લોકસભાની બેઠક માટે જરૂરી ખર્ચ કરવા અને બધી જ જવાબદારી ઉઠાવવા તૈયાર હતા. મંડળોમાં ચર્ચા કરતા સર્વેએ આગ્રહ કર્યો કે કોંગ્રેસના ઉમેદવાર ખંડુભાઈ દેસાઈને બીજો કોઈ ઉમેદવાર હરાવી શકશે નહી, સામે દાદુભાઈ અમીન પણ હરીફાઈએ ઉતર્યા ત્યારે ભલામણ સમિતીએ તેમને પુરતી સહાય કરવાની શરત કરેલ પણ તે નામંજુર થયેલ આથી આ ઝગડાનું નિરાકરણ કરવા વલ્લભ વિદ્યાનગરના સર્જક ભાઈલાલભાઈ પટેલની હાજરીમાં મનુભાઈ ભીખાભાઈ પટેલના ઘરે એક મીટીંગનું આયોજન થયું, કેટલાય માજી કોંગ્રેસીઓએ ભાઈકાકા આગળ દલીલો રજુ કરી અને તેમણે ઉમેદવારોની રજુઆત પણ કરી ત્યારબાદ પસંદગી મંજુર થઈ. આજ સમયે ઈંદુલાલ તરફથી એક નવા ઉમેદવારનું નામ આગળ આવ્યું એ નામ હતુ ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ (સરદાર પટેલના પુત્ર) અને સાથે સાથે ઈંદુલાલે તો ત્યાં સુધી જણાવ્યુ કે મારા વતી ડાહ્યાભાઈને ઉમેદવાર તરીકે પસંદ કરો. આથી બધા ભાઈકાકાને મળી કું. મણીબેનને મળવાં ગયા અને આખી વિગતની જાણ કરી. અને ડાહ્યાભાઈને ઉમેદવાર તરીકે પસંદ કર્યા તેની પણ ચર્ચા થઈ.

ડાહ્યાભાઈની ઉમેદવારીની વાત જાણી કું. મણીબેન પટેલની આંખોમાં આસું સરી પડ્યા અને તેમણે ડાહ્યાભાઈને ઠપકો આપ્યો કે બાપુની (સરદાર પટેલની) આંખ મીંચાઈ ત્યારે તારાથી કોંગ્રેસ સામે ચુંટણીમાં ઊભા રહેવાય જ કેમ? બહેનના આવા શબ્દો સાંભળી ડાહ્યાભાઈ પણ પોતાની આંખોના આંસુ રોકી ન શક્યા અને હતાશા સાથે તેમણે ઉમેદવારીની વાત માંડી વાળી. 


sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel


TODAY THAT DAY - 15-12-1950 - Irrepairable Loss to the Nation | Sardar Patel

TODAY THAT DAY - 15-12-1950 - Irrepairable Loss to the Nation | Sardar Patel




MR KALA VENKATA RAO : - General Secratary of the Congress 

Mr. Rao said : "the Sudden death of the Sardar in our present circumstances is a great national catastrophe. We need him today more than at any time in our midst. His iron will, strong decision and moral stature had stood by us in the nation's fight for freedom and when we are consolidating our gains today.

"Of all our great leaders, next to the Father of the Nation, the Sardar has been our asset to advise us to do the right and correct. The congress today is bereft of its elder brother and it is certain that the Congress will follow the path lit by the splendour of his great sacrifice, courage and service."


श्री राव ने कहा: "हमारी वर्तमान परिस्थितियों में सरदार की अचानक मृत्यु एक महान राष्ट्रीय तबाही है। हमें अपने बीच में किसी भी समय की तुलना में आज उनकी अधिक आवश्यकता है। उनकी लौह इच्छाशक्ति, मजबूत निर्णय और नैतिक कद हमारे द्वारा खड़ा था। देश की आजादी की लड़ाई और जब हम आज अपने लाभ को मजबूत कर रहे हैं।


"राष्ट्रपिता के बगल में, हमारे सभी महान नेता, सरदार हमारी संपत्ति हैं जो हमें सही और सही करने की सलाह देते हैं। कांग्रेस आज अपने बड़े भाई के प्रति उदासीन है और यह निश्चित है कि कांग्रेस का अनुसरण करेगी। पथ उनके महान बलिदान, साहस और सेवा के वैभव द्वारा जलाया गया। ”


DR. B. C. ROY - Chief Minister of West Bengal 

Mr. Roy said :"The news of Sardar's passing away, though not unexpected, would be received by all with the greatest sorrow."

"To the country, he was the symbol of stability. His sound judgment and practical wistom saved this country under many difficult circumstances."

"We had all hoped, hoping against hope, perhaps, that ill and suffering as he was during the last few years, his life would be saved for the country for a few more years. Truly he sacrificed himself in the service of his belovd country, for in spite of failing health his indomitable spirit forced him to ignore nature's call for rest. But man proposes and God disposes. Sardar is dead. May he live for ever in spirit among his sorrowing countrymen."

श्री रॉय ने कहा: "सरदार के निधन की खबर, हालांकि अप्रत्याशित नहीं है, सभी को सबसे बड़ा दुःख प्राप्त होगा।"

"देश के लिए, वह स्थिरता का प्रतीक था। उनके ध्वनि निर्णय और व्यावहारिक बुद्धि ने इस देश को कई कठिन परिस्थितियों में बचाया।"

"हम सभी को उम्मीद थी, उम्मीद के खिलाफ उम्मीद कर रहे थे, शायद, बीमार और पीड़ित के रूप में वह पिछले कुछ वर्षों के दौरान था, उसका जीवन कुछ और वर्षों के लिए देश के लिए बचा लिया जाएगा। वास्तव में उसने खुद को अपने विश्वासपात्र देश की सेवा में बलिदान कर दिया। , क्योंकि असफल स्वास्थ्य के बावजूद उनकी अदम्य भावना ने उन्हें आराम के लिए प्रकृति के आह्वान को अनदेखा करने के लिए मजबूर किया। लेकिन आदमी प्रस्ताव करता है और भगवान का प्रस्ताव है। सरदार मर चुका है। वह अपने दुखी देशवासियों के बीच आत्मा में हमेशा के लिए रह सकता है। "

ACHARYA KRIPALANI : Sardar Patel's friend, collegue and Freedom Fighter


Mr. Kripalani said :" The nation has suffered a heavy and irrepairable loss at the passing away of Sardar Vallabhbhai Patel. He was a great and indomitable fighter and consummate organizer. Our friendship began more than 30 years back in 1917 when he was working in Kaira and in Champaran, both under the leadership of Bapu. Latterly, we had political differences. But all differences are hushed in the presence of death. Only love and respect remain. For me, therefore, it is not only a national but personal loss."

श्री कृपलानी ने कहा: "देश को सरदार वल्लभभाई पटेल के निधन पर भारी और अपूरणीय क्षति हुई है। वह एक महान और अदम्य लड़ाकू और घाघ आयोजक थे। हमारी दोस्ती 1917 में 30 साल पहले शुरू हुई थी जब वह काम कर रहे थे। कैर और चंपारण में, दोनों बापू के नेतृत्व में। धीरे-धीरे, हमारे बीच राजनीतिक मतभेद थे। लेकिन सभी मतभेद मौत की उपस्थिति में भरे हुए हैं। केवल प्यार और सम्मान ही शेष है। मेरे लिए, इसलिए, यह केवल एक राष्ट्रीय या व्यक्तिगत नुकसान नहीं है। । "

Dr. B. R. AMBEDKAR : Law Minister


Dr. Ambedkar said : "Sardar Patel certainly supplied an element of strength and stability, which this country needs very badly today."

डॉ। अम्बेडकर ने कहा: "सरदार पटेल ने निश्चित रूप से एक शक्ति और स्थिरता प्रदान की, जिसकी इस देश को आज बहुत बुरी तरह से आवश्यकता है।"

Mr. JAYA PRAKASH NARAYAN : The Socialist leader


Mr. Jaya Prakash said :"Sardar Patel as one of the greatest sons of India. "His death is the greatest blow to the country since the death of Mahatma Gandhi in these critical times. Sardar's mellowd wisdom, great courage and firmness were direly needed. The loss can never be repaired."

श्री जया प्रकाश ने कहा: "भारत के महानतम पुत्रों में से एक के रूप में सरदार पटेल। महात्मा गांधी की मृत्यु के बाद से उनकी मृत्यु देश के लिए सबसे बड़ा झटका है।" सरदार के मधुर ज्ञान, महान साहस और दृढ़ता की अत्यंत आवश्यकता थी। नुकसान की कभी मरम्मत नहीं की जा सकती। ”

YUVARAJ KARAN SINGH : The Prince Regent of Jammu and Kashmir


Yuvaraj Said : "The people of Jammu and Kashmir join the country in mourning the untimely and tragic death of Sardar Patel. 

युवराज ने कहा: “जम्मू-कश्मीर के लोग सरदार पटेल की असामयिक और दुखद मृत्यु के शोक में देश में शामिल होते हैं।

ABDUL QAYYUM KHAN : Premier North West Frontier Province


Khan said : "However much we might have differed with policies and actions of Sardar Patel, it must be said to his credit that he was a man who endowed with iron will and a singleness of purpose.
"He was a great leader and had done a lot for his country. He was also a man of action."

खान ने कहा: "हालांकि हम सरदार पटेल की नीतियों और कार्यों के साथ भिन्न हो सकते हैं, यह उनके श्रेय को कहा जाना चाहिए कि वे एक ऐसे व्यक्ति थे जो लोहे की इच्छा और उद्देश्य की विलक्षणता से संपन्न थे।
"वह एक महान नेता थे और अपने देश के लिए बहुत कुछ किया था। वह एक कर्मठ व्यक्ति भी थे।"

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

Today That Day - 05-12-1949 Resolution on Hindi

Today That Day - 05-12-1949 Resolution on Hindi

BOMBAY CHRONICLE - 05-12-1949



Implement The Assembly's Resolution on Hindi.

No Language fights, Says Sardar

Sardar Patel Deputy Prime Minister in a message to the Gujarati Hindusthan Worker's Praja Sangh today, said that the country must implement the Constituent Assembly resolution regarding the National Language of India.

Sardar Patel said : "The question of national language has been decided by our Constituent Assembly. Now it is the duty of all to implement that resolution. There should be no fight and different organisations for languages should not be run."

Dr. Rajendra Prasad President of the Constituent Assembly, in a message to the Sangh also appealed that the people should honour the resolution.

Mr. Morarji Desai, Home Minister of Bombay who presided over the session, pleaded that it was not proper now to change the decision already taken by the Constituent Assembly. The resolution was now binding on us all.

He, however, expressed the feeling that so long as English occupied a superior position the natinoal language would not thrive. "I am not satisfied by the decision of the Constituent Assembly to keep English language for fifteen years." he said.

The Sangh passed four resolutions including one suggesting that Urdu script should be made a voluntary subject for examinations.

REMARK : THIS RESOLUTION WAS NOT IMPLEMENTED 

Sardar Patel

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

Today That Day - 25-Nov-1924-Why did Vithalbhai resign?

Today That Day - 25-Nov-1924-Why did Vithalbhai resign?

Lord Reading in Bombay

The Viceroy’s visit to Bombay has been an unsensational event except for the storm in the Corporation tea-pot raised over the declining by the President Mr. V. J. Patel (Vithalbhai Patel) of the official invitation to be present at certain ceremonial functions connected with it. Mr. Patel was Non-Co-operator when he was elected President the Non-Co-operation creed is that of public functions in honour of official personages. We say public functions, because Mr. Patel or any other Non-Co-Operation leader can have no objection to meet the Viceroy if His Excellency desires him to do so. Mahatma Gandhi called on Lord Reading at Shimla in connection with a speech of Maulana Mahomed Ali, Mr. C. R. Das met Lord Lytton early this year regarding the letter’s offer of Ministerships and Mr. M. R. Jayakar, the leader of the Swarajists in the Bombay Legislative Council, was one of those who had an interview with Lord Reading on the day of His Excellency’s arrival in Bombay. In all these cases, the distinction was clearly recognised between a private and personal interview at the expressed desire of the Viceroy, and of attendance at ceremonial functions which are legitimate occasions for a demonstration of popular approval or disapproval of any particular policy of His Excellency’s government. Only a few days ago, representatives of all political parties in India meet in Bombay, and with one dissentient in the person of Dr. Besant, strongly protested against the passing of the Bengal Ordinance. No one, therefore, had the right to expect that Mr. Patel should, in spite of his Non-Co-operation principles and the recent All-India protest assist in a ceremonial function to do honour to the author of the Bengal Ordinance. A majority of the Corporation, however, could not appreciate his reasoning and passed a resolution that the President of that body should attend at such functions. Mr. Jehangir Petit shrewdly foresaw the danger of making the conduct of the President subservient to the will of majority in such a matter. Mr. Patel has promptly resigned the Presidentship and he states expressly in his letter of resignation that he has done so in order to create a precedent. We think that Mr. Patel would have created a better precedent if he had kept to this post. There is a limit to the rights of a majority. The members of the Corporation knew well what Mr. Patel’s political principles were when they elected him their President. A majority which insists that a man can retain its confidence only by sacrificing his principles, is not helping to maintain a high standard of public life. If, as seems probable, Mr. Patel stands for re-election as President, and is elected, the action of the majority will become ridiculous.

Ref : Indian Social Reformer




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

© all rights reserved
SardarPatel.in