2015 | Vithalbhai Patel, Sardar Patel

જનતાના સરદાર

જનતાના સરદાર

સરદાર વલ્લભભાઈ પટેલની અંત્યેષ્ટીક્રિયા દ્રઢતાપુર્વક મુંબઈમાં જ "જનતાની સ્મશાનભુમિ" સોનાપુર ખાતે કરી શ્રી ડાહ્યાભાઈ અને શ્રી મણીબેન પટેલે તેમના મ્રુત્યુને પણ ઉજાળ્યુ છે.

વર્ધા
૨૧-૧૨-૧૯૫૦
કિશોરલાલ મશરુવાલા
ગાંધીજીના અંતેવાસી

સૌજન્ય 
શ્રી ઉદયભાઈ વિઠ્ઠલભાઈ પટેલ
નવાં ધરાં, વસો - ૩૮૭૩૮૦




સરદાર : વડાપ્રધાન હોત તો?

સરદાર : વડાપ્રધાન હોત તો?

સ્વરાજના આરંભે અમે ભુલ ન કરી હોત તો ભારતનો ઈતિહાસ તદ્દન જુદો જ હોત. જવાહરલાલ નહેરૂ વિદેશ પ્રધાન અને વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન બનાવ્યા હોત તો ભારતની પ્રતિભા અને પ્રભા સહેજ પણ ઝંખવાઈ ન હોત.

"સ્વરાજ"
૨૭ નવેમ્બર ૧૯૭૧
ચક્રવતી રાજગોપાલાચારી ૧૯૪૭
પ્રથમ ગવર્નર જનરલ

સૌજન્ય
શ્રી અનિલભાઈ શેઠ
બી-૧, સ્ટેટસ એપાર્ટ્મેંટ,
સરદાર સમાજ સેવા હોલ પાસે,
નવરંગ પુરા - અમદાવાદ - ૩૮૦૦૦૯

યોગેશ્વર અને ધનુર્ધર

યોગેશ્વર અને ધનુર્ધર

બાપુ અને સરદાર એટલે આધુનિક ભારતમાં જન્મેલી શ્રી ક્રુષ્ણ અને અર્જુનની જોડી. ભારતની સ્વતંત્રતાનો યશ તેમને ઘટે છે. બન્નેએ જનસેવામાં જ ઈશ્વરનાં દર્શન માન્યાં અને કર્યા, અથાગ કષ્ટ વેઠ્યા, ત્યાગ કર્યો અને તપશ્ચર્યાથી લોકહ્રદયમાં તેમનું સ્થાન કાયમ થયુ.

૧૩-૦૧-૧૯૫૧
ગણેશ વાસુદેવ માવલંકર
પ્રમુખ, વડી ધારાસભા (૧૯૪૬)
સૌજન્ય
શ્રી પિનાકીન શનાભાઈ પટેલ
સરદારશ્રીના જન્મસ્થાન સ્મારકના પ્રથમ વિદ્યાર્થી
૧૯૬૫ - ૬૬ થી ૧૯૬૯-૭૦
ઉતરસંડા : હાલ અમેરીકા

નીડર સેનાની - સફળ સુકાની

નીડર સેનાની - સફળ સુકાની

સરદાર, કોંગ્રેસમાં એક એવા પુરૂષ હતા જેમણે સત્યાગ્રહની લડતો સફળપણે ચલાવી વિજય મેળવવાનું શ્રેય મળ્યુ છે. તેમાં સૌથી મહત્વનો આગળ તરી આવતો બારડોલી સત્યાગ્રહ હતો. તેમની સફળતાનાં કારણોમાં સંગઠનશક્તિ, સાથીઓમાં સંપૂર્ણ વિશ્વાસ, અત્યંત નિ:સ્વાર્થતા અને નિર્ભયતા અને સૌથી મહત્વનું અતિ વિરૂધ્ધ અને કઠિન સંજોગોમાંય ન ડગે તેવાં તેમનાં હિંમત અને નિશ્ચયબળ વગેરે ગુણો હતા. 

૧૫-૧-૧૯૫૧
- રાજેંદ્રપ્રસાદ

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ

સૌજન્ય
શ્રી જયંતિભાઈ આશાભાઈ અમીન
એ. એસ. મોટર્સ, વિનોબા ભાવે માર્ગ,
વડોદરા - ૩૯૦૦૦૧

सरदार पटेलकी ६५वी पुन्य तीथी

सरदार पटेलकी ६५वी पुन्य तीथी


उस दिन सारा देश रोया था।
आज पुरे दिल से देश के सपूत का शतं शतं नमन

જ્યારે સરદાર સાહેબે "સર" નો ખિતાબ લેવાનો ઈનકાર કર્યો

"જ્યારે સરદાર સાહેબે "સર" નો ખિતાબ લેવાનો ઈનકાર કર્યો"

શ્રી દેવેંદ્રભાઈ પટેલ - જાણીતા કટાર લેખક્નો એક સરસ વાંચવા જેવો આર્ટિકલ #sardardham 













દેશહિતને વફાદાર રાજપુરુષ : વિઠ્ઠલભાઈ પટેલ

દેશહિતને વફાદાર રાજપુરુષ : વિઠ્ઠલભાઈ પટેલ

#vithalbhaipatel





શાળામાં નટખટ સરદાર પટેલ

શાળામાં નટખટ સરદાર પટેલ

#sardarpatel 








આજે દેશને અસલી સરદારની જરુર છે.

આજે દેશને અસલી સરદારની જરુર છે.

#sardarpatel







सरदार पटेल मेमोरीयल करमसद

सरदार पटेल मेमोरीयल करमसद

Sardar Patel Memorial Karamsad


अनेक पहलू एक व्यक्तित्व सरदार वल्लभभाई पटेल

अनेक पहलू एक व्यक्तित्व सरदार वल्लभभाई पटेल

Must Read book of Shri Ravindra Kumarji


 Sardar Patel ke Pramukh Niranye


सरदार पटेल अपने बडे भाइके अंतिम दशॅन नही कर सके थे। Sardar Patel

सरदार पटेल अपने बडे भाइके अंतिम दशॅन नही कर सके थे।



है बहारें बाग दुनिया चंद रोझ - सरदार पटेल को यह गीत बहुत पसंद था

है बहारें बाग दुनिया चंद रोझ - सरदार पटेल को यह गीत बहुत पसंद था, ऐकांत समयमे यह गीत सुना करते थे।




है बहारें बाग दुनिया चंद रोझ - सरदार पटेल को यह गीत बहुत पसंद था, ऐकांत समयमे यह गीत सुना करते थे।







Nehru wanted to Scuttle Sardar's Hyderabad Plan

Nehru wanted to Scuttle Sardar's Hyderabad Plan











Maanpatra of Sardar Patel by Karamsad

કરમસદ ગામના લોકોએ તારીખ ૦૬/૦૪/૧૯૪૭ ના રોજ સરદાર પટેલને આપેલ માનપત્રની કોપી.


© all rights reserved
SardarPatel.in