યોગેશ્વર અને ધનુર્ધર | Sardar Patel | Vithalbhai Patel

યોગેશ્વર અને ધનુર્ધર

યોગેશ્વર અને ધનુર્ધર

યોગેશ્વર અને ધનુર્ધર

બાપુ અને સરદાર એટલે આધુનિક ભારતમાં જન્મેલી શ્રી ક્રુષ્ણ અને અર્જુનની જોડી. ભારતની સ્વતંત્રતાનો યશ તેમને ઘટે છે. બન્નેએ જનસેવામાં જ ઈશ્વરનાં દર્શન માન્યાં અને કર્યા, અથાગ કષ્ટ વેઠ્યા, ત્યાગ કર્યો અને તપશ્ચર્યાથી લોકહ્રદયમાં તેમનું સ્થાન કાયમ થયુ.

૧૩-૦૧-૧૯૫૧
ગણેશ વાસુદેવ માવલંકર
પ્રમુખ, વડી ધારાસભા (૧૯૪૬)
સૌજન્ય
શ્રી પિનાકીન શનાભાઈ પટેલ
સરદારશ્રીના જન્મસ્થાન સ્મારકના પ્રથમ વિદ્યાર્થી
૧૯૬૫ - ૬૬ થી ૧૯૬૯-૭૦
ઉતરસંડા : હાલ અમેરીકા

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in