Kaayarta Ane Laaj

Kaayarta Ane Laaj

કાયરતા અને લાજ


તલવાર ચલાવી જાણે છતાં તલવાર મ્યાન રાખે તેની જ અહિંસા સાચી કહેવાય. કાયરોની અહિંસાની કિંંમત કેટલી?

જેને લાજ નથી તેની શી લાજ જવાની છે? જે પોતાની લાજનું રક્ષણ નથી કરતો તેની લાજ બીજું કોણ બચાવી શકવાનું છે?

Post a Comment

Previous Post Next Post