Kaayarta Ane Laaj | Vithalbhai Patel, Sardar Patel

Kaayarta Ane Laaj

0

કાયરતા અને લાજ


તલવાર ચલાવી જાણે છતાં તલવાર મ્યાન રાખે તેની જ અહિંસા સાચી કહેવાય. કાયરોની અહિંસાની કિંંમત કેટલી?

જેને લાજ નથી તેની શી લાજ જવાની છે? જે પોતાની લાજનું રક્ષણ નથી કરતો તેની લાજ બીજું કોણ બચાવી શકવાનું છે?

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in