Home Praja byAnonymous -January 10, 2017 0 આજે ખરી જરૂર પ્રજાની નીતિ ઊંચી લાવવામાં છે. અત્યારે દુનિયામાં બધે લાંચરુશ્વત અને પાખંડ વધી પડ્યાં છે. જ્યાં પ્રજાનું ચારિત્ર ઊંચું છે, નૈતિક બળ ઊંચું છે ત્યાં એવું ઓછું છે.સરદાર વલ્લભભાઈ પટેલ Facebook Twitter